ગરબાડામાં એક મકાનમાં લાગેલી આકસ્મિક આગમાં ગેસ સિલિન્ડર ફાટ્યા, 8 થી 10 લાખનો નુકશાન.
ગરબાડામાં એક મકાનમાં લાગેલી આકસ્મિક આગમાં ગેસ સિલિન્ડર ફાટ્યા, 8 થી 10…
સમસ્ત આદિવાસી સમાજ વલસાડ દ્વારા તીઘરા ગામે બિરસા મુંડાજીની 150 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી.
રાજેશ વસાવે :- દાહોદ સમસ્ત આદિવાસી સમાજ વલસાડ દ્વારા તીઘરા ગામે બિરસા…
ચક્રવાત પીડિત તેજલાવ અને તલાવચોરા ગામોમાં નિરાધાર પરિવારોને પતરાની વહેંચણી કરી દિવાળીના પર્વની ઉજવણી કરતા સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો.
રાજેશ વસાવે :- દાહોદ ચક્રવાત પીડિત તેજલાવ અને તલાવચોરા ગામોમાં નિરાધાર પરિવારોને…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એસબીઆઈની ભરતીમાં આદિવાસીઓને થયેલા અન્યાય બાબતે લોકસભાના એસસી/એસટી વેલ્ફેર સમિતિને રજૂઆત કરવામાં આવી.
રાજેશ વસાવે :- દાહોદ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એસબીઆઈની ભરતીમાં આદિવાસીઓને થયેલા…
આછવણી ગામમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે શોપિંગ કોમ્પ્લેક્સ,ઇંટના ભઠ્ઠા અને સાબુની ફેક્ટરી ચલાવવા જમીન આપનાર ચૌધરી પરિવારને વાંસદા પ્રાંત અધિકારી દ્વારા નોટિસ ફટકારી ખુલાસો માંગતા ફફડાટ.
રાજેશ વસાવે :- દાહોદ આછવણી ગામમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે શોપિંગ કોમ્પ્લેક્સ,ઇંટના ભઠ્ઠા…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા EWS ના લીધે ST ને રોસ્ટરમાં થતા અન્યાય બાબતે સરકારશ્રીને 26 વખત રજૂઆત કરવામાં આવી.
રાજેશ વસાવે :- દાહોદ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા EWS ના લીધે ST…
નવસારી ખાતે નવનિર્મિત ઢોડિયા સમાજ ભવનના લાભાર્થે નવસારી ઢોડિયા સમાજ પ્રીમિયર લીગ-2025નું ભવ્ય સમાપન.
રાજેશ વસાવે :- દાહોદ નવસારી ખાતે નવનિર્મિત ઢોડિયા સમાજ ભવનના લાભાર્થે નવસારી…
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત નવસારી જિલ્લાના બાળકોને પોષણયુક્ત આહાર મળવા અંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે આશાવાદ વ્યક્ત કરી. સાથે હલકી ગુણવતાવાળું ભોજન પીરસી ગરીબ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર લોકોને ચેતવણી આપી.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત નવસારી જિલ્લાના બાળકોને પોષણયુક્ત આહાર મળવા અંગે…
મહીસાગર પોલીસે ફોરવીલર ગાડીમાં MD ડ્રગ્સ સાથે 4 ને પોલીસે ઝડપ્યા..
ઈલિયાશ શેખ :- સંતરામપુર મહીસાગર પોલીસે ફોરવીલર ગાડીમાં MD ડ્રગ્સ સાથે 4…
*સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા લગ્નની લાલચ આપીને ભગાડી લઇ ગોંધી રાખેલી યુવતીને પરિવારને પરત સોંપાઈ.*
રાજેશ વસાવે :- દાહોદ *સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો દ્વારા લગ્નની લાલચ આપીને…
સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ તાલુકા દ્વારા ધરમપુર-લાકડમાળ નેશનલ હાઇવે પર વૃક્ષ કાપી ટ્રાફિક ખુલ્લો કરાયો.
રાજેશ વસાવે :- દાહોદ સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ તાલુકા દ્વારા ધરમપુર-લાકડમાળ નેશનલ હાઇવે…
નવસારી ખાતે દિવાસાના તહેવાર નિમિત્તે ઢીંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી.
રાજેશ વસાવે :- દાહોદ નવસારી ખાતે દિવાસાના તહેવાર નિમિત્તે ઢીંગલા બાપાની ભવ્ય…
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી ગોઠીબ ઉદ્દવહન સિંચાઈ યોજના અને…
વારંવાર રજુઆત કરવા છતાં ખરાબ રોડ બાબતે વલસાડ જિલ્લા પ્રશાશનના પેટનું પાણી નહીં હાલતાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખે આરટીઆઈથી માહિતી માંગી.
રાજેશ વસાવે :- દાહોદ વારંવાર રજુઆત કરવા છતાં ખરાબ રોડ બાબતે વલસાડ…
નર્મદા જિલ્લાના આગજનીના બનાવમાં ગંભીર નુકસાન પામેલ ઘરોની મદદે આવ્યું સમસ્ત આદિવાસી સમાજ અને સંકલ્પ એજ્યુકેસન ગ્રુપ.
રાજેશ વસાવે :- દાહોદ નર્મદા જિલ્લાના આગજનીના બનાવમાં ગંભીર નુકસાન પામેલ ઘરોની…
નવસારી તાલુકાની સરપોર ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય દ્વારા મહિલા ઉમેદવાર પાસે સત્તામંડળના નામ પર વ્યવહાર કરવાની માંગણી કરતા મદદનીસ આદિજાતી કમિશનરને લેખિત ફરિયાદ.
નવસારી તાલુકાની સરપોર ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય દ્વારા મહિલા ઉમેદવાર પાસે સત્તામંડળના…
મણિપુરની મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમા કરવામાં આવેલ સામુહિક જધન્ય રેપ ઘટનાને પગલે ખેરગામમાં આક્રોશ રેલી નીકળી.*
*મણિપુરની મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમા કરવામાં આવેલ સામુહિક જધન્ય રેપ ઘટનાને પગલે…
સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા દરવર્ષે 9મી ઓગસ્ટના દિવસે ઇમરજન્સી શાખાઓ સિવાયના તમામ સરકારી/અર્ધ સરકારી/ખાનગી આદિવાસી કર્મચારીઓ માટે રજા જાહેર કરવા માંગ.*
વસાવે રાજેશ દાહોદ *સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા દરવર્ષે 9મી ઓગસ્ટના…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી વિસ્તારોમાં વનવિભાગ દ્વારા થતી હેરાનગતિ બંધ કરાવી સામાન્ય લોકોને ઉપયોગી થાય એવા વૃક્ષોનું વનીકરણ કરવા માંગ કરવામાં આવી.*
*સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી વિસ્તારોમાં વનવિભાગ દ્વારા થતી હેરાનગતિ બંધ કરાવી…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અનાથ બાળકને ગણવેશ,નોટબુક, પેન્સિલ સેટ સહિતની ભણતર માટેની સામગ્રી પૂરી પાડવામાં આવી.
વસાવે રાજેશ દાહોદ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અનાથ બાળકને ગણવેશ,નોટબુક, પેન્સિલ સેટ…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ધોરણ 10 માં નવસારી જિલ્લામાં પ્રથમ આવી ખેરગામનું નામ રોશન કરનાર દ્રષ્ટિ પ્રદીપભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું.*
*સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ધોરણ 10 માં નવસારી જિલ્લામાં પ્રથમ આવી ખેરગામનું…
નવસારી જનજાગૃતિ સમિતિ દ્વારા 150 જેટલાં બાળકોને નોટબુક સહિતની ભણતર માટેની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.*
વસાવે રાજેશ દાહોદ *નવસારી જનજાગૃતિ સમિતિ દ્વારા 150 જેટલાં બાળકોને નોટબુક સહિતની…
માં બાપના જન્મદિવસ નિમિતે એક નવી ખુશીઓ ભરેલી સુવિધાયુક્ત પહેલ તંત્યા મામાં ભીલ સર્કલ પર 4 બાકડા મુકયા
*માં બાપના જન્મદિવસ નિમિતે એક નવી ખુશીઓ ભરેલી સુવિધાયુક્ત પહેલ. તંત્યા મામાં…
માર્ગ અને મકાન વિભાગના અણધડ કામથી ત્રાહિત રૂઝવણી ગામના ગ્રામજનોની આંદોલનની ચીમકી.*
*માર્ગ અને મકાન વિભાગના અણધડ કામથી ત્રાહિત રૂઝવણી ગામના ગ્રામજનોની આંદોલનની ચીમકી.*…
પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવાય.*
*પાણીખડક સંસ્કાર વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે સંસ્થાના આદ્યસ્થાપક ચંદુબાપાની બીજી પુણ્યતિથિ ઉજવાય.* ખેરગામ…
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતની તમામ કોલેજોમા ભણતા ગરીબ વિદ્યાર્થીઓની અટકાવાયેલી સ્કોલરશીપ તાત્કાલિક ચૂકવી આપવા માંગ કરવામાં આવી.*
વસાવે રાજેશ દાહોદ *સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતની તમામ કોલેજોમા ભણતા…
સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એમ.એડ કોલેજ તેમજ નવસારી જિલ્લામાં ગરીબ બાળકો માટે સેન્ટ્રલ બોર્ડની રેસીડેન્સીઅલ સ્કૂલ બનાવવા માટે માંગણી કરવામાં આવી.*
વસાવે રાજેશ દાહોદ *સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ…
ધરમપુર તાલુકાના રાજપુર ગામમાં યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટમા પટેલ ફળિયા ટીમ વિજેતા.*
*ધરમપુર તાલુકાના રાજપુર ગામમાં યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટમા પટેલ ફળિયા ટીમ વિજેતા.* ધરમપુર…
ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું.
ખેરગામનાં સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો…
ખેરગામ દાદરી ફળીયા અંબિકા ગ્રુપ દ્વારા આયોજિત જોહાર ક્રિકેટ ટુર્નામેન્ટમા ટાઇટન ઇલેવન વિજેતા
ખેરગામ દાદરી ફળીયા અંબિકા ગ્રુપ દ્વારા આયોજિત જોહાર ક્રિકેટ ટુર્નામેન્ટમા ટાઇટન ઇલેવન…
*ગુંદલાવનાં સેવાભાવી યુવાન નિલમ પટેલની બીજી પુણ્યતિથિ નિમિતે યોજાયેલ મેડિકલ કેમ્પમા અનેક લોકોએ લાભ લીધો
*ગુંદલાવનાં સેવાભાવી યુવાન નિલમ પટેલની બીજી પુણ્યતિથિ નિમિતે યોજાયેલ મેડિકલ કેમ્પમા અનેક…
બિરસા મુંડાની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહીની માંગ સાથે આદિવાસી સમાજે ખેરગામ પોલિસ સ્ટેશનમાં રજૂઆત..
વસાવે રાજેશ :- દાહોદ બિરસા મુંડાની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર અસામાજિક તત્ત્વો સામે…
પ્રખર સ્વાતંત્રસેનાની અને આદિવાસી સમાજમા વંદનીય બિરસા મુંડાની ખેરગામની પ્રતિમા ખંડિત થતાં આદિવાસી સમાજ લાલઘુમ.
વસાવે રાજેશ પ્રખર સ્વાતંત્રસેનાની અને આદિવાસી સમાજમા વંદનીય બિરસા મુંડાની ખેરગામની પ્રતિમા…
ચીખલી વ્હોરા સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસ અને ધર્મગુરુના જન્મદિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સાથે વિચારગોષ્ઠિ ગોઠવવામાં આવી.*
વસાવે રાજેશ દાહોદ *ચીખલી વ્હોરા સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસ અને ધર્મગુરુના…
વડોદરા ખાતે સમગ્ર ગુજરાતનાં જાણીતાં આદિવાસી તબિબો અને તબિબી વિદ્યાર્થીઓનું મહાસંમેલન સાયનેપ્સ ભારે દબદબાભેર ઉજવાયું.*
વસાવે રાજેશ દાહોદ *વડોદરા ખાતે સમગ્ર ગુજરાતનાં જાણીતાં આદિવાસી તબિબો અને તબિબી…
*સરકારી પરીક્ષાઓના ઉમેદવારોને પરીક્ષાઓ માટે ઘણે દૂર નંબર આવતાં પડતી અગવડતા નિવારવા સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત*
વસાવે રાજેશ દાહોદ *સરકારી પરીક્ષાઓના ઉમેદવારોને પરીક્ષાઓ માટે ઘણે દૂર નંબર આવતાં…
વલસાડ-ખેરગામ રોડના નવીનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરીથી ત્રાહિમામ પ્રજાજનોવતી આદિવાસી સમાજના આગેવાનોની આંદોલનની ચીમકી.*
વસાવે રાજેશ દાહોદ *વલસાડ-ખેરગામ રોડના નવીનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરીથી ત્રાહિમામ પ્રજાજનોવતી આદિવાસી…
વાલોડ તાલુકાના બુહારી ગામે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ફૂડવાનનો ભવ્ય પ્રારંભ*
* આજના જમાનામાં યુવાનોમાં ફાસ્ટફૂડનું વ્યાપક ચલણ વધ્યું છે એનાથી યુવાનો આરોગ્ય…
ટ્રેનિંગ પૂરી કરી ફરજના સ્થળે પરત ફરતા ભારતીય સૈનિકોનું ખેરગામમાં નિવૃત સૈનિક અને આદિવાસી સમાજ પ્રમુખ દ્વારા લાગણીશીલ સ્વાગત*
*ટ્રેનિંગ પૂરી કરી ફરજના સ્થળે પરત ફરતા ભારતીય સૈનિકોનું ખેરગામમાં નિવૃત સૈનિક…
પંચમહાલ જિલ્લાનું મોરવાહડપ તાલુકામાં જાહેર શૌચાલય બનાવેલું બિન ઉપયોગી બન્યો…
પંચમહાલ જિલ્લાનું મોરવાહડપ તાલુકામાં જાહેર શૌચાલય બનાવેલું બિન ઉપયોગી બન્યો... સ્વચ્છ ભારત…
વિશ્વ મહિલા દિવસ નિમિતે સુરખાઈ ઢોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં મહારથ હાંસલ કરેલ માનુનીઓનું સન્માન કરવામાં આવ્યું.*
રાજેશ વસાવે દાહોદ *વિશ્વ મહિલા દિવસ નિમિતે સુરખાઈ ઢોડિયા સમાજ ભવન ખાતે…
વાડ ગામે આદિવાસી પ્રીમિયર લીગ સીઝન 3 માં કિંગ પેસર ઇલેવન વિજેતા*
રાજેશ વસાવે દાહોદ *વાડ ગામે આદિવાસી પ્રીમિયર લીગ સીઝન 3 માં કિંગ…
દાહોદ જિલ્લા પોલીસે વીતેલા 24 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ઇસમોને ઝડપી જેલ હવાલે કર્યા.
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક દાહોદ જિલ્લા પોલીસે વીતેલા 24…
બોટાદ જિલ્લાના રાણાપુરના અનુસૂચિત જાતિ રોહિત સમાજના શિક્ષિત અને સંસ્કારી કુટુંબના પુત્રનો વરઘોડો હાથીની અંબાડી ઉપર નીકળ્યો.!
બાબુ સોલંકી, સુખસર બોટાદ જિલ્લાના રાણાપુરના અનુસૂચિત જાતિ રોહિત સમાજના…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB પોલીસે પાંચ જેટલા બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં મોકલ્યા…
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB…
ગુજરાત વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ… દાહોદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં.. એક દિવસમાં 7 લાખ ઉપરાંત નો વિદેશી દારૂ ઝડપ્યો…
સુમિત વણઝારા, દાહોદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ... દાહોદ જિલ્લા પોલીસ એક્શન…
બીજેપીમાં ઉમેદવારોના નામોની જાહેરાત પહેલા જ પ્રદેશ પ્રમુખ નો ધડાકો:ભાજપ નેતાના કોઈ સગાને ટિકિટ નહીં :- CR પાટીલ
બીજેપીમાં ઉમેદવારોના નામોની જાહેરાત પહેલા જ પ્રદેશ પ્રમુખ નો ધડાકો:ભાજપ નેતાના…
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પોષણ સુધા યોજના અંતર્ગત ૪૬ હજારથી વધુ સગર્ભા – ધાત્રી માતાઓની જઠરાગ્નિ ઠારવાનું પુનિત કાર્ય
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પોષણ સુધા યોજના અંતર્ગત ૪૬ હજારથી વધુ…
લુણાવાડામાં 10,000ની લાંચ લેવી નાયબ મામલતદાર જીજ્ઞેશ પંડ્યાને ભારે પડી,ACBનાં છટકામાં ઝડપાયા
લુણાવાડામાં 10,000ની લાંચ લેવી નાયબ મામલતદાર જીજ્ઞેશ પંડ્યાને ભારે…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યવ્યાપી પોલીસ અધિકારીઓની બદલીઓના દોરમાં દાહોદ જિલ્લામાં બે પોલીસ અધિકારીઓ બદલાયા…
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ / ગૌરવ પટેલ, લીમખેડા ગુજરાત વિધાનસભાની ચૂંટણી…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને 84 DYSP બદલાયા
સુમિત વણઝારા:-દાહોદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ અધિકારીઓમાં બદલીઓનો દોર:22 IPS અને…
ગોધરા ખાતે યોજાયેલા વડોદરા વિભાગ સહકાર ભારતી ના “સહકાર સે સમૃદ્ધિ” સેમિનાર માં ગરબાડા BJP ના મહામંત્રી ઉપસ્થિત રહ્યા
સુમિત વણઝારા ગોધરા ખાતે યોજાયેલા વડોદરા વિભાગ સહકાર ભારતી ના "સહકાર…
મહીસાગર જિલ્લાના “પટેલિયા” અટકવાળા ઇસમોને “પટેલીયા” જાતિના ઈસમો તરીકે અનુસૂચિત જનજાતિ ના પ્રમાણપત્રો આપવાની બંધારણ વિરુદ્ધની માંગણી નહીં સ્વીકારવા બાબતે દાહોદના આદિવાસીઓ દ્વારા મહીસાગર જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
રાજેશ વસાવે, દાહોદ મહીસાગર જિલ્લાના "પટેલિયા" અટકવાળા ઇસમોને "પટેલીયા" જાતિના ઈસમો તરીકે…
રાજા રવિ વર્મા’ પુસ્તકના લેખક ભરત ખેનીને નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થયો.
રાજેશ વસાવે, દાહોદ રાજા રવિ વર્મા’ પુસ્તકના લેખક ભરત ખેનીને નર્મદ…
સ્કોલરશિપ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત NMMS પરીક્ષા-૨૦૨૧માં ગુજરાતમાંથી સરકારી શાળાના ધો. ૮ના ૧.૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા
સ્કોલરશિપ માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત NMMS પરીક્ષા-૨૦૨૧માં ગુજરાતમાંથી સરકારી શાળાના…
નમામી દેવી નર્મદે : નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા
નમામી દેવી નર્મદે : નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા …
નવસારી જિલ્લાના વાઘરેચ ખાતે કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે ‘ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટ’નું ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
નવસારી જિલ્લાના વાઘરેચ ખાતે કાવેરી નદી પર રૂ.૨૫૦ કરોડના ખર્ચે 'ટાઈડલ રેગ્યુલેટર…
ભૂકંપથી થયેલી તારાજી પાછળ છોડીને કચ્છીજનો પોતાના પરિશ્રમ થકી પોતાનું ભાગ્ય લખી રહ્યા છે – વડાપ્રધાનશ્રી
સર્વે સન્તુ નિરામયા..... સેવા પરમો ધર્મ..... ઃઃઃઃઃઃઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઃઃઃઃઃઃઃઃઃ ભૂકંપથી…
માનગઢધામના વિકાસ પ્રોજેકટ માટે કરાતા સચિવ કક્ષાના અધિકારીઓએ માનગઢધામ ની મુલાકાત લીધી..
માનગઢધામના વિકાસ પ્રોજેકટ માટે કરાતા સચિવ કક્ષાના અધિકારીઓએ માનગઢધામ ની મુલાકાત લીધી..…
મુખ્યમંત્રીશ્રીએ રૂ.૫.૩૧ કરોડના ખર્ચે ખરીદાએલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી
સ્વસ્થ આરોગ્ય નિરામય જીવન મુખ્યમંત્રીશ્રીએ રૂ.૫.૩૧ કરોડના ખર્ચે ખરીદાએલ ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સને…
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતિ નિમિત્તે
સુધારેલી યાદી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 131 મી જન્મ જયંતિ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ સંપન્ન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીનો નવમો પદવીદાન…
બનાસકાંઠા સ્થિત ભારત-પાક. સરહદ નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું ઉદ્દઘાટન કરશે દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ,રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે ઉપસ્થિત ,ભારત-પાક સરહદ- નડાબેટ ખાતે જોવા મળશે વાઘા-અટારી બોર્ડર જેવો નજારો
બનાસકાંઠા સ્થિત ભારત-પાક. સરહદ નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું ઉદ્દઘાટન કરશે દેશના કેન્દ્રીય…
સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન. વી. રમણાનું સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન. વી. રમણાનું સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત…
સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ મધ્યસ્થીકરણ પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જોઇએ – રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ
સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ દ્વિદિવસીય જ્યુડિશિયલ કોન્ફરન્સ ન્યાયમાં ઇચ્છિત પરિણામ માટે તમામ પક્ષોએ…
પધારો વા’લાના વિવાહમાં: અમારે શબ્દો જ કંકુ ને ચોખા,મહાનુભાવો – પ્રવાસીઓને વધાવવા લોકમુખે આનંદની લાગણી
પધારો વા'લાના વિવાહમાં: અમારે શબ્દો જ કંકુ ને ચોખા મહાનુભાવો -…
પવિત્ર યાત્રાધામ અંબાજીના સાનિધ્યમાં આવેલા કોટેશ્વર ધામના નવિનીકરણનું ભૂમિપૂજન કરતા મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,રૂ. ૩ કરોડના ખર્ચે કોટેશ્વર મહાદેવ મંદિરનું આધુનિકરણ કરાશે.
પવિત્ર યાત્રાધામ અંબાજીના સાનિધ્યમાં આવેલા કોટેશ્વર ધામના નવિનીકરણનું ભૂમિપૂજન કરતા મુખયમંત્રી શ્રી…
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારંભ,ગુજરાતના ખૂણે-ખૂણેથી તેજસ્વી છાત્રોને શોધવા ‘ભારત જ્ઞાન પરીક્ષા’ લૉન્ચ ૧૦ લાખથી વધુ બાળકોને જોડતો ઑનલાઈન સમર કેમ્પ મે માસમાં યોજાશે ૨૧મી ઍપ્રિલે યોજાશે
સુમિત વણઝારા _તા.૮ ઍપ્રિલ, ૨૦૨૨_ પ્રેસ રિલીઝ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માણસા તાલુકાના વાગોસણા ગામે શ્રી રામજીમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માણસા તાલુકાના વાગોસણા ગામે શ્રી રામજીમંદિર પ્રાણપ્રતિષ્ઠા…
મોનસુનની દસ્તક….ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા..
મોનસુનની દસ્તક....ગોવા અને ગુજરાતમાં ૧૧થી ૧૩ જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા ન્યુ…
ધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર:૧ જુલાઈથી ફિઝિક્સ અને એકાઉન્ટના પેપરથી પરીક્ષા શરૂ થશે
ધો-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર ૧ જુલાઈથી ફિઝિક્સ…
અદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી:ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા
અદાણીની કુલ સંપત્તિ ૬.૫ બિલિયન ડોલરે પહોંચી ચીનના બિઝનેસમેનને પછાડી અદાણી એશિયાના…
રાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત,લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી:૧ ફેબ્રુઆરીથી રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ…
દાહોદ લાઈવ ડેસ્ક..... રાજ્યના ચાર મહાનગરમાં નાઇટ કર્ફ્યુ યથાવત, લગ્નમાં ૨૦૦ લોકોને…
