ગરબાડા તાલુકામાં ભાજપના 6 કાર્યકર્તાઓ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ

રાજેશ વસાવે :- દાહોદ  ગરબાડા તાલુકામાં ભાજપના 6 કાર્યકર્તાઓ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ દાહોદ તા. 19 દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દાઓ પર સક્રિય છ કાર્યકર્તાઓને પાર્ટીના શિસ્ત અને આદર્શોના ઉલ્લંઘન બદલ તમામ સદસ્યતા તથા હોદ્દાઓ પરથી તાત્કાલિક અસરથી આગામી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેટલાક કાર્યકર્તાઓ દ્વારા અપક્ષ…

Editor Dahod Live

દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા બીજા વર્ષે વાર્ષિક સમુહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 30 જેટલા જોડાઓ મુસ્લિમ સમાજના રિદ્ધિ રિવાજો પ્રમાણે લગ્ન ગ્રંથીએ બંધાયા હતા.

રાજેશ વસાવે :- દાહોદ  દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા બીજા વર્ષે વાર્ષિક સમુહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 30 જેટલા જોડાઓ મુસ્લિમ સમાજના રિદ્ધિ રિવાજો પ્રમાણે લગ્ન ગ્રંથીએ બંધાયા હતા. દાહોદ તા. ૧૯ દાહોદ શહેરના એલ્વોન વોટર, સ્મશાન રોડ વિસ્તાર ખાતે આજરોજ ૧૯મી એપ્રિલના રોજ મુસ્લિમ સમાજ દ્વારા બીજા વર્ષે સામૂહિક લગ્ન સમારોહ યોજાયો હતો. આ લગ્ન…

Editor Dahod Live

દાહોદમાં ગૌશાળામાં વૈષ્ણવ મનોરથ, ભક્તિમય માહોલ

રાજેશ વસાવે :- દાહોદ  દાહોદમાં ગૌશાળામાં વૈષ્ણવ મનોરથ, ભક્તિમય માહોલ દાહોદ તા. ૧૯ દાહોદ ખાતે દ્વિતીય પીઠના યુવા વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાદ શ્રી હરિ રાયજી મહોદય તેમના લાલન શ્રી વદાન્યા રાયજી સાથે સહપરિવાર શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે બિરાજમાન રહ્યા હતા. હવેલીમાં વિવિધ ધાર્મિક મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આજના દિવસે ગોધરા રોડ સ્થિત શ્રી હરિરાયજી…

Editor Dahod Live

Editor's Pick

Weather
29°C
Dohad
overcast clouds
29° _ 29°
26%
2 km/h
Mon
39 °C
Tue
40 °C
Wed
39 °C
Thu
39 °C
Fri
30 °C

Follow US

Most Read

More News

View All

સંતરામપુર તાલુકાના બેણદા ગામેથી ખેરવા સુધીનો રસ્તો બીસ્માર હાલતમાં…  સ્થાનિક ગ્રામજનો ચૂંટણીના બહિષ્કાળના મૂડમાં..

ઈલિયાશ શેખ :- સંતરામપુર સંતરામપુર તાલુકાના બેણદા ગામેથી ખેરવા સુધીનો રસ્તો બીસ્માર…

Editor Dahod Live

ગરબાડા: પંચમહાલ રેન્જ આઈજી વિધિ ચૌધરીએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, અરજદારોના પ્રશ્નો સાંભળ્યા

રાહુલ ગારી :- ગરબાડા  ગરબાડા: પંચમહાલ રેન્જ આઈજી વિધિ ચૌધરીએ પોલીસ સ્ટેશનની…

Editor Dahod Live

ગરબાડાના સરપંચે વચન પાળ્યું, પાંચ વર્ષના ‘અધધ’ વેરાના બોજમાંથી જનતાને મળી મુક્તિ.

રાહુલ ગારી :- ગરબાડા  ગરબાડાના સરપંચે વચન પાળ્યું, પાંચ વર્ષના 'અધધ' વેરાના…

Editor Dahod Live

સુખસર ખાતે ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ*

બાબુ સોલંકી :- સુખસર *સુખસર ખાતે ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135 મી…

Editor Dahod Live

Sponsored Content