Hot News

દાહોદ સ્ટેશન રોડ ઉપર એમ્બ્યુલન્સ અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, બે યુવતીઓ ઇજાગ્રસ્ત.! જાગૃત નાગરિકોએ માનવતાની ફરજદા કરી, બંને યુવતીઓને હોસ્પિટલ ખસેડી પરિવારજનોને બોલાવ્યા, 

રાજેશ વસાવે :- દાહોદ  દાહોદ સ્ટેશન રોડ ઉપર એમ્બ્યુલન્સ અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, બે યુવતીઓ ઇજાગ્રસ્ત.! જાગૃત નાગરિકોએ માનવતાની ફરજદા કરી, બંને યુવતીઓને હોસ્પિટલ ખસેડી પરિવારજનોને બોલાવ્યા,  મોબાઈલ ફોન વોલેટ સહિત કિમતી વસ્તુ પરત કરી. દાહોદ તા.૨૦   દાહોદ શહેરના 24 કલાક ધમધમતા એવા સ્ટેશન રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ પર એક એમ્બ્યુલન્સના ચાલકે મોપેડ ગાડી…

Editor Dahod Live

સિંગવડમાં અનાજની રસીદ માંગતા ડખો,સરકારી દુકાનદારે ગ્રાહકને માર્યો ઢોરમાર:  દારૂના નશામાં ચૂર દુકાનદારે કાર્ડધારક પર હુમલો કરી મારી નાખવાની આપી ધમકી ,પોલીસ અને મામલતદારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજેશ વસાવે :- દાહોદ સિંગવડમાં અનાજની રસીદ માંગતા ડખો,સરકારી દુકાનદારે ગ્રાહકને માર્યો ઢોરમાર:  દારૂના નશામાં ચૂર દુકાનદારે કાર્ડધારક પર હુમલો કરી મારી નાખવાની આપી ધમકી ,પોલીસ અને મામલતદારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો દાહોદ તા.20 સિંગવડ તાલુકામાં ગરીબ આદિવાસીઓના હકનું અનાજ ઓળવી જવાના મસમોટા કૌભાંડ સાથે ગુંડાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીંગવડ-2 ની સરકારી અનાજની દુકાનનો હંગામી ચાર્જ સંભાળતા અને માથાભારે…

Editor Dahod Live

પવન સાથે ખાબકેલા માવઠાએ ખેડૂતોની મહેનત ધૂળધાણી કરી નાખી : ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ : મકાઈ-ચણાના તૈયાર પાક પર સંકટ

રાજેશ વસાવે :- દાહોદ  પવન સાથે ખાબકેલા માવઠાએ ખેડૂતોની મહેનત ધૂળધાણી કરી નાખી : ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ : મકાઈ-ચણાના તૈયાર પાક પર સંકટ દાહોદ તા.૨૦ દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો, ત્યારે જ…

Editor Dahod Live

Editor's Pick

Weather
23°C
Dohad
clear sky
23° _ 23°
55%
3 km/h
Sat
34 °C
Sun
34 °C
Mon
34 °C
Tue
33 °C
Wed
24 °C

Follow US

Most Read

More News

View All

દાહોદના કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મિત્ર મંડળ દ્વારા ભવ્ય શિવોત્સવનું આયોજન

રાજેશ વસાવે :- દાહોદ  દાહોદના કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને…

Editor Dahod Live

મહાશિવરાત્રી પર્વે સિંગવડની કબૂતરી નદી કિનારે ભક્તિનો મહાસાગર—રત્નેશ્વર મહાદેવ અને મા ભમરેચી મંદિરે ઉમટી ભક્તોની ભીડ

મહાશિવરાત્રી પર્વે સિંગવડની કબૂતરી નદી કિનારે ભક્તિનો મહાસાગર—રત્નેશ્વર મહાદેવ અને મા ભમરેચી…

Editor Dahod Live

Sponsored Content