Hot News

દાહોદના કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મિત્ર મંડળ દ્વારા ભવ્ય શિવોત્સવનું આયોજન

રાજેશ વસાવે :- દાહોદ  દાહોદના કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મિત્ર મંડળ દ્વારા ભવ્ય શિવોત્સવનું આયોજન દાહોદ તા. ૧૫ દાહોદ: પવિત્ર મહાશિવરાત્રી પર્વના ઉપક્રમ હેઠળ દાહોદ જિલ્લાના પ્રસિદ્ધ કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા તેમના મિત્ર મંડળ દ્વારા ભવ્ય શિવોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી…

Editor Dahod Live

મહાશિવરાત્રી પર્વે સિંગવડની કબૂતરી નદી કિનારે ભક્તિનો મહાસાગર—રત્નેશ્વર મહાદેવ અને મા ભમરેચી મંદિરે ઉમટી ભક્તોની ભીડ

મહાશિવરાત્રી પર્વે સિંગવડની કબૂતરી નદી કિનારે ભક્તિનો મહાસાગર—રત્નેશ્વર મહાદેવ અને મા ભમરેચી મંદિરે ઉમટી ભક્તોની ભીડ દાહોદ તા. ૧૫ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સિંગવડ નગરની કબૂતરી નદીના કિનારે બિરાજમાન રત્નેશ્વર મહાદેવ મંદિર તથા મા ભમરેચી મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ આસપાસના વિસ્તારો સહિત દૂર દૂરથી આવેલા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવેલી હતી. મહાશિવરાત્રીના દિવસે…

Editor Dahod Live

ગરબાડા હાટ બજારમાં ગરબાડા તાલુકા ભીલ સમાજ પંચનું આદર્શ બંધારણ લાગુ કરવા માટે સંમેલન યોજાયું.   સંમેલનમાં 41 ગામના સરપંચો આગેવાનો પૂર્વ ધારાસભ્ય, શિક્ષણ સમિતિના ચેરમેન અને ભીલ સમાજ પંચ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા 

રાહુલ ગારી :- ગરબાડા  ગરબાડા હાટ બજારમાં ગરબાડા તાલુકા ભીલ સમાજ પંચનું આદર્શ બંધારણ લાગુ કરવા માટે સંમેલન યોજાયું.   સંમેલનમાં 41 ગામના સરપંચો આગેવાનો પૂર્વ ધારાસભ્ય, શિક્ષણ સમિતિના ચેરમેન અને ભીલ સમાજ પંચ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા  દાહોદ તા. ૧૫   ગરબાડા હાટ બજારમાં 14 ફેબ્રુઆરી, 2026ના રોજ ભીલ સમાજ પંચ ગરબાડા તાલુકાની એક મહત્વપૂર્ણ સમલેનનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ…

Editor Dahod Live

Editor's Pick

Weather
22°C
Dohad
clear sky
22° _ 22°
27%
2 km/h
Mon
33 °C
Tue
34 °C
Wed
32 °C
Thu
34 °C
Fri
24 °C

Follow US

Most Read

More News

View All

ફતેપુરા તાલુકાની વટલી મુખ્ય શાળા ખાતે વિશ્વ કૃમિનાશક દિવસ અંતર્ગત આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો* 

બાબુ સોલંકી:- સુખસર *ફતેપુરા તાલુકાની વટલી મુખ્ય શાળા ખાતે વિશ્વ કૃમિનાશક દિવસ…

Editor Dahod Live

શિવભક્તિ અને સંસ્કૃતિનું સંગમ બનશે ચોસાલા: lશ્રી કેદારનાથ મહાદેવ શિવ મહોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં.!

રાજેશ વસાવે :- દાહોદ  શિવભક્તિ અને સંસ્કૃતિનું સંગમ બનશે ચોસાલા: lશ્રી કેદારનાથ…

Editor Dahod Live

*દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧ અને નસીરપુર ૦૧ આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ* 

રાજેશ વસાવે :- દાહોદ  *દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીના વરદ હસ્તે મુવાલીયા ૦૧…

Editor Dahod Live

*સુખસર-ફતેપુરા તાલુકામાં પ્રશસ્ત એપ અમલવારી માટે સમાવેશી શિક્ષણ અંતર્ગત તાલીમ યોજાઈ*

બાબુ સોલંકી :- સુખસર *સુખસર-ફતેપુરા તાલુકામાં પ્રશસ્ત એપ અમલવારી માટે સમાવેશી શિક્ષણ…

Editor Dahod Live

Sponsored Content