Hot News
સંતરામપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા 'સાયક્લોથોન જનજાગૃતિ રેલી' યોજાઈ: બિનચેપી રોગો સામે લડવા અને સ્વસ્થ સમાજ નિર્માણનો સંકલ્પ ઈલ્યાસ શેખ: સંતરામપુર સંતરામપુર, ૧૯ સંતરામપુર તાલુકામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા એક પ્રશંસનીય પહેલના ભાગરૂપે 'સાયક્લોથોન જનજાગૃતિ રેલી' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દામા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં નિયમિત સાયકલિંગ પ્રત્યે રુચિ…
સુખસર પોલીસની મોટી સફળતા: CEIR પોર્ટલથી ₹89,596 કિંમતના 7 ખોવાયેલા મોબાઇલ શોધી માલિકોને પરત અપાયા બાબુ સોલંકી:સુખસર સુખસર, તા.19 સુખસર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા, ખોવાયેલા અને ગુમ થયેલા કુલ 7 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામ મોબાઇલની કુલ અંદાજિત કિંમત ₹89,596…
અમદાવાદ ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ: સંજેલીથી પેટની આગ ઓલવવા ગયેલો પરિવાર મૃતદેહ બની ઘરે પરત ફર્યો અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ સંજેલીના ગોવિંદા તળાઈમાં શોકનો માહોલ; એક જ પરિવારના માતા અને ચાર બાળકોના કરુણ મોત, પિતા ગંભીર રીતે ઘાયલ સિંગવડના મલેકપુરના એક વ્યક્તિનું મોત એક ઇજાગ્રસ્ત, સંજેલીના પીછોડાના બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત, મહેન્દ્ર ચારેલ સંજેલી દાહોદ | પ્રતિનિધિ દાહોદ જિલ્લાના…
ફતેપુરાના કરમેલ ગામે કળિયુગનો કિસ્સો:નશાખોર પુત્રએ લાકડીના ફટકા મારી પિતાને મોતને ઘાટ…
બાબુ સોલંકી :- સુખસર *ભીતોડી પ્રાથમિક શાળામાં ડો. એલ એન ચંદાણા દ્વારા…
134 વિધાનસભા વિસ્તાર પત્રકાર સંગઠનની નવી કારોબારી સર્વાનુમતે રચાઈ દાહોદ તા .…
રાજેશ વસાવે :- દાહોદ દાહોદ:2022ના ST ઈ-ટિકિટિંગ કૌભાંડ કેસમાં દાહોદના કોંગ્રેસના કોર્પોરેટર…
રાજેશ વસાવે :- દાહોદ *ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય: દાહોદ જિલ્લામાં જિલ્લા નિરીક્ષક…
મુસાફરો માટે સુવિધા:ગરબાડામાં નિમચથી જૂનાગઢ બસ સેવા શરૂ થઇ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ…
ફતેપુરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત:વરૂણદેવને રીઝવવા ફતેપુરા વાલ્મિકી સમાજ દ્વારા હવન…
ફતેપુરામાં છેલ્લા દોઢેક વર્ષથી પોક્સોના ગુનામાં ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ ફતેપુરા…
ગરબાડા તાલુકામાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો ભવ્ય પ્રારંભ: ૧ થી ૭ જુલાઈ દરમિયાન…