Hot News
રાજેશ વસાવે :- દાહોદ દાહોદ-ગોધરા વચ્ચે 51 કિ.મી.નો એક્સપ્રેસવે વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો.! લીમખેડા ઇન્ટરચેન્જથી સીધી એન્ટ્રી-એક્ઝિટની સુવિધા; ₹2,264 કરોડના ખર્ચે તૈયાર થયેલા બંને સેક્શનમાં ટોલ વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા.! દાહોદ, તા. 24: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના દાહોદ અને ગોધરાને જોડતા મહત્વપૂર્ણ માર્ગને વાહનચાલકો માટે પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકવામાં આવ્યો છે. લીમખેડા ઇન્ટરચેન્જથી ગોધરા વચ્ચેનો અંદાજે 51 કિ.મી.નો માર્ગ ખુલ્લો…
રાજેશ વસાવે +- દાહોદ *જનરક્ષક-112ની સમયસૂચકતા અને બહાદુરીથી રિક્ષાચાલક માટે બની દેવદૂત* *મુસાફરો બની આવેલા બે શખ્સોએ રિક્ષાચાલક સાથે મારામારી કરી લૂંટનો પ્રયાસ કરી રિક્ષા લઈ ફરાર થયા હતા* દાહોદ તા. 24 દાહોદ તાલુકામાં રાત્રિના સમયે કુંદનપુરથી કતવારા તરફ મુસાફરોને લઈ જઈ રહેલા રિક્ષાચાલક રાજુભાઈ ડામોર માટે અચાનક સર્જાયેલી પરિસ્થિતિમાં જનરક્ષક-112ની ટીમ સમયસર મદદે આવી દેવદૂત સમાન સાબિત થઈ હતી.…
રાહુલ ગારી :- ગરબાડા ગરબાડામાં શ્રાવણના બીજા સોમવારે ભક્તિમય માહોલ: મહિલાઓ દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ દાહોદ તા. 24 પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગરબાડા નગરમાં શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે ગરબાડા ગામની મહિલાઓ દ્વારા અત્યંત ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંગડી રોડ પર કરોડ નદીના કિનારે બિરાજમાન રામદેવ મંદિરથી આ…
બાબુ સોલંકી :- સુખસર *સુખસર તાલુકાના બલૈયા ખાતે આસ્થા ભક્તિ અને સેવાના…
રાજેશ વસાવે :- દાહોદ દાહોદમાં કોરીડોર, એરપોર્ટ તેમજ જીઆઈડીસી પ્રોજેક્ટ માટે ત્રણ…
રાજેશ વસાવે :- દાહોદ દિલ્હી-મુંબઈ કોરીડોરમાં ખેડુતોના નિકાલ માટે તાલુકા કક્ષાએ સમિતિ…
રાજેશ વસાવે :- દાહોદ દિલ્હી-મુંબઈ કોરીડોરમાં એસડીએમ ઝાલોદના અધ્યક્ષતામાં ૧૬ સભ્યોની કમીટી…
રાજેશ વસાવે :- દાહોદ સરકારી શૈક્ષણિક સાધન કૌંભાંડ:ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા…
બાબુ સોલંકી :- સુખસર ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે સંત શિરોમણી રવિદાસજી મહારાજની…
રાહુલ ગારી :- ગરબાડા ધાનપુરના સ્વ. આશાબેનના પરિવાર માટે આરોગ્ય પરિવારે લંબાવ્યો…
રાજેશ વસાવે :- દાહોદ ગુજરાતભરમાં 11 સપ્ટેમ્બરથી ‘પેનડાઉન’ની ચેતવણી, દાહોદ સહિત રાજ્યના…
બાબુ સોલંકી :- સુખસર ફતેપુરા તાલુકાના વટલી પ્રાથમિક શાળામાં વિશ્વ મચ્છર દિવસ…