દેવગઢ બારીયાના અસાયડી નજીક રસ્તા પર ચાલતી કારમાં લાગી આગ,ફાયર બ્રિગેડે આગ ઓલવી.

દેવગઢ બારીયાના અસાયડી નજીક રસ્તા પર ચાલતી કારમાં લાગી આગ,ફાયર બ્રિગેડે આગ ઓલવી. ફોરવીલર ગાડીમાં સવારે તમામનો આબાદ બચાવ દાહોદ તા.૧૮   દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના અસાયડી વિસ્તારમાં એક ફોર વ્હીલર ગાડીમાં અગમ્યકારણોસર આગ ભભુકી ઉઠતાં જોતજોતામાં ફોર વ્હીલર ગાડી સંપુર્ણ બળીને રાખ થઈ ગઈ હતી.   દેવગઢ બારીઆના અસાયડી નજીક ગતરોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલક ફોર વ્હિલર ગાડી…

Editor Dahod Live

ગરબાડાના પાટીયાઝોલ નજીક બેકાબૂ આઇસર ટ્રક પુલ સાથે અથડાયો..

રાહુલ ગારી :- ગરબાડા  ગરબાડાના પાટીયાઝોલ નજીક બેકાબૂ આઇસર ટ્રક પુલ સાથે અથડાયો.. દાહોદ તા.૧૮ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામેથી પસાર થતાં પુલ પર આઈસર ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં આઈસર ગાડીને માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં સદ્ભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ગરબાડાના પાટીયાઝોલ ગામેથી પસાર થતાં પુલ પર ૧૯ દિવસમાં બીજો…

Editor Dahod Live

નિશાદ રાજ એજ્યુકેશન ટ્રસ્ટ ખેરવા સંચાલિત ગાંધી આશ્રમ ટીભરવા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (N S S) ની વાર્ષિક શિબિર યોજાઈ*  *પર્યાવરણની જાળવણી માટે ગામના પાદરે અને આશ્રમશાળા ના મેદાનમાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા*

બાબુ સોલંકી :- સુખસર *નિશાદ રાજ એજ્યુકેશન ટ્રસ્ટ ખેરવા સંચાલિત ગાંધી આશ્રમ ટીભરવા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (N S S) ની વાર્ષિક શિબિર યોજાઈ*  *પર્યાવરણની જાળવણી માટે ગામના પાદરે અને આશ્રમશાળા ના મેદાનમાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા* સુખસર,તા.18 દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નિશાદ રાજ એજ્યુકેશન ટ્રસ્ટ ખેરવા સંચાલિત,શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ કોલેજ સંતરામપુર આયોજિત ગાંધી આશ્રમ ટીંભરવા ખાતે…

Editor Dahod Live

Editor's Pick

દેવગઢ બારીયાના અસાયડી નજીક રસ્તા પર ચાલતી કારમાં લાગી આગ,ફાયર બ્રિગેડે આગ ઓલવી.

દેવગઢ બારીયાના અસાયડી નજીક રસ્તા પર ચાલતી કારમાં લાગી આગ,ફાયર બ્રિગેડે આગ…

Editor Dahod Live
Weather
22°C
Dohad
broken clouds
22° _ 22°
38%
4 km/h
Thu
32 °C
Fri
34 °C
Sat
35 °C
Sun
35 °C
Mon
24 °C

Follow US

Most Read

More News

View All

દાહોદના કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને મિત્ર મંડળ દ્વારા ભવ્ય શિવોત્સવનું આયોજન

રાજેશ વસાવે :- દાહોદ  દાહોદના કેદારનાથ મહાદેવ મંદિરે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને…

Editor Dahod Live

મહાશિવરાત્રી પર્વે સિંગવડની કબૂતરી નદી કિનારે ભક્તિનો મહાસાગર—રત્નેશ્વર મહાદેવ અને મા ભમરેચી મંદિરે ઉમટી ભક્તોની ભીડ

મહાશિવરાત્રી પર્વે સિંગવડની કબૂતરી નદી કિનારે ભક્તિનો મહાસાગર—રત્નેશ્વર મહાદેવ અને મા ભમરેચી…

Editor Dahod Live

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પીપળીયા ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો*

બાબુ સોલંકી :- સુખસર *કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પીપળીયા ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમ…

Editor Dahod Live

Sponsored Content