Hot News

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું દાહોદ પેકેજ-26 ચાર વર્ષ બાદ પણ અધૂરું 32.07 કિમીના પેકેજનું 78 ટકા કામ પૂર્ણ, હજુ 22 ટકા કામગીરી બાકી; મીરાખેડી ઇન્ટરચેન્જથી હાથીયાવનની પહાડી સુધીના કામમાં વિલંબ

રાજેશ વસાવે :- દાહોદ  દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું દાહોદ પેકેજ-26 ચાર વર્ષ બાદ પણ અધૂરું 32.07 કિમીના પેકેજનું 78 ટકા કામ પૂર્ણ, હજુ 22 ટકા કામગીરી બાકી; મીરાખેડી ઇન્ટરચેન્જથી હાથીયાવનની પહાડી સુધીના કામમાં વિલંબ દાહોદ તા.27 દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર દાહોદ જિલ્લાના મહત્વપૂર્ણ પેકેજ-26નું કામ શરૂ થયાને ચાર વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. જેના કારણે દિલ્હીથી…

Editor Dahod Live

દાહોદ ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમ યોજાયો* *જિલ્લામાં‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અંતર્ગત ડ્રોપઆઉટ બાળકોને પુનઃશિક્ષણ પ્રવાહમાં જોડવા જિલ્લા વ્યાપી આયોજન*

રાજેશ વસાવે :- દાહોદ  *દાહોદ ખાતે રાજ્યમંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમ યોજાયો* *જિલ્લામાં‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અંતર્ગત ડ્રોપઆઉટ બાળકોને પુનઃશિક્ષણ પ્રવાહમાં જોડવા જિલ્લા વ્યાપી આયોજન* *"બેક ટુ સ્કૂલ" મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૨ શિક્ષકોનું સન્માન અને માધ્યમિક શાળાઓના ૧૧૧ શિક્ષણ સહાયકોને પુરા પગારના આદેશ એનાયત કરાયા* *ગુરુ એ નાનકડાં ભૂલકાઓમાં સંસ્કારો સાથે વિદ્યા અને વ્યક્તિત્વનું સિંચન…

Editor Dahod Live

*દેવગઢ બારીયાના રામ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ: જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું*

રાજેશ વસાવે :- દાહોદ  *દેવગઢ બારીયાના રામ ગામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ: જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું*   દેવગઢ બારીયા, તા. 27 દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રામ ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશકોના વપરાશથી મુક્ત કરવાના હેતુથી એક વિશેષ માર્ગદર્શન તાલીમ શિબિર અને જીવામૃત નિર્માણનું પ્રત્યક્ષ (ડેમોન્સ્ટ્રેશન) કાર્યક્રમ યોજાયો હતો. આ…

Editor Dahod Live

Editor's Pick

Weather
26°C
Dohad
broken clouds
26° _ 26°
78%
7 km/h
Fri
29 °C
Sat
28 °C
Sun
27 °C
Mon
29 °C
Tue
28 °C

Follow US

Most Read

More News

View All

ભિલોડામાં (અરવલ્લી જિલ્લામાં) પ્રથમ ઐતિહાસિક અને ભવ્ય પંખીઘરનું લોકાર્પણ*

*ભિલોડામાં (અરવલ્લી જિલ્લામાં) પ્રથમ ઐતિહાસિક અને ભવ્ય પંખીઘરનું લોકાર્પણ* દાહોદ તા. 22…

Editor Dahod Live

કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ‘ગાજરઘાસ જાગૃતિ દિવસ’ની ઉજવણી કરાઈ*

રાજેશ વસાવે :- દાહોદ  *કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે 'ગાજરઘાસ…

Editor Dahod Live

Sponsored Content