શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
-
ફતેપુરા નગર સ્વેચ્છિક જડબેસલાક બંધ રાખવામાં આવ્યું
-
ત્રણ દીવસ બંધના આપેલા એલાનના પ્રથમ દિવસે ફતેપુરા કરોળિયા પૂર્વ અને કાલીયા વલુંડા બંધ રાખવામાં આવ્યો
-
પોલીસ દ્વારા નગરના પ્રવેશ માર્ગો પર બેરીકેટ મૂકી બિનજરૂરી વાહન અને પ્રજાને અવરજવર બંધ કરવામાં આવ્યો