જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ રેલવે સ્ટેશને આરપીએફ દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું
-
રેલવે સ્ટેશને બે આતંકવાદી ઘુસ્યા હોવાની ઘટના બાદ આ વિસ્તારના સમયે સુરક્ષાલક્ષી કામગીરી માટે આરપીએફ દ્વારા મોકડ્રિલ થકી રેલવે કર્મચારીઓ તેમજ મુસાફરોને જાગૃત કર્યા
-
દાહોદ રેલવેસ્ટેશન આતંકવાદી ઘૂસ્યા હોવાની ખબરો સાથે શહેરવાસીઓના જીવ તાળવે ચોંટયા :અંતે મોકડ્રિલ હોવાનું બહાર આવતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો