બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના નેજા હેઠળ ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

Editor Dahod Live
1 Min Read

વસાવે રાજેશ દાહોદ 

*બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ ના નેજા હેઠળ ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ તા:૧૪/૦૪/૨૦૨૩ ના રોજ બિરસા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે *”બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ”* ના નેજા હેઠળ *ડૉ.બાબા સાહેબ આંબેડકર* જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.જેમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી.દિનેશભાઈ બારીયા, ટ્રસ્ટીશ્રી.રાજેશભાઈ ભાભોર તેમજ બિરસા આદિવાસી સમાજ ભવન ખાતે વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Share This Article