Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા પોલીસ સ્ટેશન તરફથી પાટીયા આશ્રમશાળા ના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

December 24, 2023
        361
ગરબાડા પોલીસ સ્ટેશન તરફથી પાટીયા આશ્રમશાળા ના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા પોલીસ સ્ટેશન તરફથી પાટીયા આશ્રમશાળા ના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

ગરબાડા તા. ૨૪

ગરબાડા પોલીસ સ્ટેશન તરફથી પાટીયા આશ્રમશાળા ના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

દાહોદ પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ દાહોદ ડિવિઝનના એ.એસ.પી સિદ્ધાર્થ સાહેબના માર્ગદર્શન હેઠળ બાળકો તિથિ ભોજન આપવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ દાહોદ ડિવિઝનના એ.એસ.પી સિદ્ધાર્થ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ગરબાડા તાલુકાની પાટીયા આશ્રમશાળા ખાતે બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!