Friday, 29/03/2024
Dark Mode

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માને શાંતિ મળે તે માટે દાહોદ જિલ્લા પંચાયત ખાતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ

November 2, 2022
        5184
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માને શાંતિ મળે તે માટે દાહોદ જિલ્લા પંચાયત ખાતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક 

 

 

 

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં દિવંગત આત્માને શાંતિ મળે તે માટે દાહોદ જિલ્લા પંચાયત ખાતે શ્રદ્ધાંજલી કાર્યક્રમ

 

 

 

દાહોદ તા 2 :

 

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિન્હૃ તરીકે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પંચાયત દાહોદના પ્રાગણમાં આ દુઃખદ ઘટનાના દિવંગત નાગરિકો માટે શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી સહિતના અધિકારીશ્રીઓએ તેમજ જિલ્લા પંચાયતના કર્મયોગીઓએ દિવંગત નાગરિકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!