
જીગ્નેશ બારીયા :- દાહોદ
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત
-
ઉમેદવારો દ્વારા ખાટલા તેમજ ઓટલા મિટિંગોનો દોર શરૂ
-
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ બાઈક રેલી, જન સંપર્ક કરી મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું
-
મતદાન પહેલા મતદારોને રિઝવવાના અંતિમ પ્રયાસમાં જોતરાયા
-
આગામી 48 કલાકમાં રાજકીય પક્ષો ચૂંટણી સમીકરણો પોતાના પક્ષમાં કરવા માટે દામ દંડ ભેદની નીતી અપનાવશે