दाहोद શહેરના મંડાવરોડ પર આવેલ કૈલાશ નમકીનમાં લાગી આગ :લાખો રૂપિયાનું સરસામાન આગની લપટોમાં સ્વાહા Last updated: 14/02/2020 07:56 Editor Dahod Live Share 1 Min Read SHARE નીલ ડોડીયાર @ દાહોદ દાહોદ તા.14 દાહોદ શહેરના મંડાવાવ રોડ ઉપર નમકીનની ફેકટરીમાં અકસ્માતે શોર્ટસર્કીટના કારણે લાગેલી આગમાં ફેક્ટરીમાં મુકેલ લાખો વીજ ઉપકરણો,સહીત લાખો રૂપિયાનું સરસામાન બળીને રાખ થઇ જતા ફેક્ટરીના માલિકને લાખો રૂપિયાનું નુકશાન પહોચ્યાંનું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોવિંનગર વિસ્તારના રહેવાસી અને મંડાવ રોડ પર સ્થિત કૈલાશ નમકીનના માલિક મોનુ ખંડેલવાલની ફેકટરીમાં ગતરોજ રાત્રીના સુમારે એગજ્સ્ટ ફેનમાં એકાએક શોર્ટસર્કીટના કારણે આગ ફાટી નીકળી હતી.રાત્રીના સમયે લાગેલી આગમાં કોઈક કઈ સમજે તે પહેલા આગે જોતાજોતામાં પ્રચંડ રૂપ ધારણ કરી લીધું હતું..ત્યારે આગ લાગ્યાની જાણ આસપાસના લોકોમાં થતા લોકોએ દાહોદ ફાયરફાયટરને જાણ કરાતાં અગ્નિશામક દળના લાશ્કરોએ તાબડતોડ દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી આગ ઓલવી દીધી હતી.જોકે આ આગના બનાવમાં નમકીનના કારખાનામાં મુકેલા સાડા પાંચ લાખ ઉપરાંતની નમકીનની પ્લાસ્ટિકની થેલીઓ, અઢી લાખ ઉપરાંતનું વેસન, સવા લાખ રૂપિયા ઉપરાંતની ખાંડની ગુણો,તૈયાર નમકીન, તેમજ યાંત્રિક ઉપકરણો સહીતનો સમાન બળીને ખાખ થઇ જતા નમકીનના માલિકને આઠ થી દસ લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે. *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિવાસી બહુલ દાહોદ જિલ્લામાં રૂ. ૩૬૭. ૭૮ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત* *સિંગવડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારા અને સહ પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાની પ્રેરક ઉપસ્થિતિ* દેવગઢ બારીયાના કુવા ગામે “નબળો ધણી બૈરા પર સૂરો”ઉક્તિ સાર્થક કરતી બનેલી ઘટના શંકાશીલ પતિએ પત્નીના ચારિત્ર પર શંકા કરી પત્રીને મૂઢ માર મારી, મોઢુ- નાક દબાવી મોતને ઘાટ ઉતારી *એન્ટી કરપ્શન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર દ્વારા સુખસર પોલીસ સ્ટેશનને દત્તક લેતા મુલાકાત લેવામાં આવી* *સુખસર પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી કામગીરીને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું* હોળીમાં રજા માણવા આવેલા સાવલી કોલેજના વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત : ક્રેઈન મારફતે ફોર વ્હીલર બહાર કઢાઈ દેવગઢ બારીઆમાં બેકાબુ બનેલી ફોર વ્હીલર ગાડી દિવાલ તોડીને માનસરોવર તળાવમાં ખાબકી : એક વિદ્યાર્થીનું મોત બેનો બચાવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રાજકીય સોગઠાબાજી તેજ.! દાહોદમાં બાપ પાર્ટીના અગ્રણી રાજુ વળવાઇએ ઝાડું પકડ્યું,સત્તાનું કેન્દ્ર બનતું આદિવાસી વિસ્તાર.! Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article પ્રકરણમાં જીગરી દોસ્તની હત્યા નો મામલો:બન્ને મિત્રોએ હત્યા કરી હોવાનું આરોપીની ગર્લફ્રેન્ડ દ્વારા બયાન:પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું, Next Article દેવગઢબારીઆના અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વેરોગ નિદાન કેમ્પ યોજાયો Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News મિડલ ઈસ્ટ તણાવની અસર: દાહોદમાં LPG ગેસ માટે એજન્સીઓ પર ગ્રાહકોની ભીડ દાહોદ જિલ્લામાં સપ્લાય ચેનમાં વિક્ષેપ વચ્ચે ખજુરીયા, ડામોર અને વનરાજ ગેસ એજન્સીઓ પર ભારે ઘસારો; Uncategorized 12/03/2026 લૂંટ બાદ હત્યાની આશંકા વચ્ચે પોલીસની અલગ અલગ ટીમોની તપાસ શરૂ.. ઝાલોદમાં શંકાસ્પદ હાલતમાં પૂજારીનો મૃતદેહ નદી કિનારેથી મળતા ચકચાર Uncategorized 12/03/2026 સુખસર તાલુકાના ઘાણીખૂટના પાંચ વર્ષીય માસુમ બાળકને ધારી તાલુકાના મણાવા ગામે સિંહણે ફાડી ખાધો* *મંગળવાર સાંજના સાત વાગ્યાના અરસામાં માતા-પુત્ર બેઠા હતા ત્યારે સિંહણે બાળકને થાપા ઉપર બચકું ભરી બાજરીના ખેતરમાં ખેંચી ગયો* Uncategorized 11/03/2026 દાહોદ ડિસ્ટ્રીક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો મેઈલ,કોર્ટ સંકુલમાં દોડધામ.! કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી BDS, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમોનું સર્ચ ઓપરેશન, Uncategorized 10/03/2026