જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદમાં સ્વયંભૂ કર્ફ્યુના પ્રથમ દિવસે સ્ટેશનરોડના કેટલાક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો:શહેરના મોટાભાગના વિસ્તારો બંધ રહ્યા
-
કોરોનાની ચેઇન તોડવા માટે અપાયેલા સ્વયંભૂ કરફ્યુ ના પ્રથમ દિવસે ચાર વાગ્યાં બાદ બજારો બંધ રહેતા શહેરના માર્ગો પર સન્નાટો છવાયો
-
પોલિસની સમજાવટ બાદ વેપારીઓએ દુકાનો બંધ કરી