ફતેપુરા,શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ ખાતે દાઊદી વોહરા સમાંજ દ્વારા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું
દાહોદ દાઉદી વ્હોરા સમાજ આમીલ સાહેબ જનાબ શેખ અલીઅસગરભાઈ સાહેબ ટેબલ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરી ખુલ્લું મુકેલ હતું
દાહોદના દાઊદી વોહરા સમાજ દ્વારા દાહોદ ના સીટી ગ્રાઉન્ડ ખાતે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નુ આયોજના કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ શહેર સહિત દાહોદ ના આસપાસના તાલુકામાં વસવાટ કરતા દાઉદી વોહરા સમાજ ના ખીલાડીયોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટ નુ આયોજના દાઉદી વોહરા સમાજના બુરહાની સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજીત કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા સહિત ગોધરા લુણાવાડા સંજેલી ઝાબુવા બરોડા ના શહેરોના 34 થી વધુ ખિલાડીયોએ ભાગ લીધો છે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સવ વધારો કરવા માટે ઠક્કર ફળીયાના જનાબ સાહેબ છે શેખ અબ્બાસ ભાઈ ગોધરા વાળા તેમજ સુજાઈ બાગના જનાબ શેખ મુસ્તનશીરભાઈ સાહેબ મુલાકાત લીધેલ હતી આજે તા.3.7.2022 ના રવિવાર ના રોજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રમત રમનારા જે ખિલાડી વિજેતા થશે તે ખિલાડીને બુરહાની સ્પોર્ટ્સ એકેડમી દ્વારા સન્માનિત કરી ગુજરાત લેવલ પર રમશે