Sunday, 08/09/2024
Dark Mode

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સંતરામપુરમાં લાગ્યું ગ્રહણ, જાહેરમાં લઘુસંકા કરતા લોકો..

December 15, 2023
        468
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સંતરામપુરમાં લાગ્યું ગ્રહણ, જાહેરમાં લઘુસંકા કરતા લોકો..

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સંતરામપુરમાં લાગ્યું ગ્રહણ, જાહેરમાં લઘુસંકા કરતા લોકો..

સંતરામપુર તા. ૧૫

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સંતરામપુરમાં લાગ્યું ગ્રહણ, જાહેરમાં લઘુસંકા કરતા લોકો..

સંતરામપુર નગરપાલિકા દ્વારા સંતરામપુર અને ગામડામાંથી આવતા અને સ્થાનિક લોકો માટે ઉપયોગ કરી શકાય તેના હેતુથી પાલિકા દ્વારા જાહેર શૌચાલય બનાવવામાં આવેલું હતું પરંતુ સફાઈ અને વ્યવસ્થા ના અભાવે હવે આ શૌચાલય દિન ઉપયોગી જોવા મળી આવેલું છે સફાઈના અભાવે શૌચાલયના બહાર જાહેરમાં સોસ કરતા જોવા મળી આવેલા છે જાહેરમાં સોસ કરવાથી કચેરી ની અંદર ચારે બાજુ દુર્ગંધ ફેલાતી હોય છે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં સ્વચ્છતા માટે રકમ ચૂકવવામાં આવે છે તેમ છતાં પાલિકાની બેદરકારી અને સફાઈના અભાવ જોવા મળી આવેલો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સંતરામપુરમાં લાગ્યું ગ્રહણ, જાહેરમાં લઘુસંકા કરતા લોકો..

જાહેર શૌચાલયની દિવાલ ઉપર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનનો ચિત્ર અને દોરવામાં આવેલા છે સફાઈ રાખવી અને સ્વચ્છતા જાળવવી પરંતુ આ દિવાલ ઉપર જ જાહેરમાં જ ઉભા ઉભા સોસ કરવા મજબૂર બન્યા જો નગરપાલિકા દ્વારા આ શૌચાલયને સ્વસ્થતા રાખી હોય તો આજે અરજદારોને બહાર સોસ ના કરતા સંતરામપુર મામલતદાર કચેરીમાં અલગ અલગ વિભાગમાં કામગીરી માટે મોટી સંખ્યામાં રોજ આવતા હોય છે પરંતુ જાહેર શૌચાલયના અભાવે જોવા મળી આવેલો છે આવી ખરાબ પરિસ્થિતિને પાલિકા ધ્યાનમાં રાખીને જાહેર શૌચાલન સ્વચ્છ બનાવે અને તેની કાળજી રાખે અને વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!