જીગ્નેશ બારીયા @ દાહોદ
ઇન્દોરથી પરિવાર સાથે દફનવિધિમાં દાહોદ આવેલી ૯ વર્ષીય બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યું:આરોગ્ય વિભાગ દ્વારા પરિવારજનો તેમજ દફનવિધિમાં હાજર 17 જેટલાં લોકોને કોરોનટાઇન કરાયા,વહીવટીતંત્રે કોરોના સંક્રમણ અન્ય જગ્યાએ ન ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે 9 વર્ષીય મધરાતે વધુ સારવારઅર્થે વડોદરા ખાતે મોકલી, ઘટનાના પગલે લોકોમાં લોકોના જીવ પડીકે બંધાયા,
દાહોદ તા.૮
ઇન્દોરથી દાહોદ ઘરના મોભીની દફનવિધિમાં આવેલા 5 લોકોના પરિવાર પૈકી 9 વર્ષીય બાળકીને કોરોના પોઝીટીવ નીકળતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે વહીવટીતંત્રે આ બાબતે ખુબ કાળજી રાખી સરકારશ્રીના નિયમને ધ્યાને લઇ તેમજ આ સંક્રમણ અન્ય જગ્યાએ ના ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે બાળકીને મધરાતે વધુ સારવાર અર્થે વડોદરા મોકલ્યું હોવાનું જાણવા મળેલ છે
ઇન્દોરથી દાહોદ ઘરના મોભીની દફનવિધિમાં આવેલા 5 લોકોના પરિવાર પૈકી 9 વર્ષીય બાળકીને કોરોના પોઝીટીવ નીકળતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે વહીવટીતંત્રે આ બાબતે ખુબ કાળજી રાખી સરકારશ્રીના નિયમને ધ્યાને લઇ તેમજ આ સંક્રમણ અન્ય જગ્યાએ ના ફેલાય તેની સાવચેતીના ભાગરૂપે બાળકીને મધરાતે વધુ સારવાર અર્થે વડોદરા મોકલ્યું હોવાનું જાણવા મળેલ છે
