શબ્બીર સુનેલવાલ, ફતેપુરા
ફતેપુરા તા.08
ફતેપુરા નગરમાં આવેલ પાણીની વાવમાં મરેલા પશુ પંખી અને ગંદકીથી ખદબદતી પાણીની વાવ
ગંદા પાણીથી ભરેલ પાણીના વાવની નજીક શુદ્ધ પાણીનો કુવા આ પાણીના કૂવામાંથી ગ્રામજનોને પીવા તેમજ વાપરવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
ગંદા પાણીથી ભરેલ પાણીના વાવની નજીક શુદ્ધ પાણીનો કુવા આ પાણીના કૂવામાંથી ગ્રામજનોને પીવા તેમજ વાપરવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.
