Friday, 19/04/2024
Dark Mode

અબ તક 394@:દાહોદમાં આજે વધુ 25 સંક્રમિત દર્દીઓના વધારા સાથે કુલ 237 એક્ટિવ કેસો હોસ્પિટલમાં….

અબ તક 394@:દાહોદમાં આજે વધુ 25 સંક્રમિત દર્દીઓના વધારા સાથે કુલ 237 એક્ટિવ કેસો હોસ્પિટલમાં….

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ, તા.રપ

દાહોદમાં આજે વધુ ૨૫ કોરોના દર્દીઓ સામે આવતા દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો દાહોદમાં વધતો જતાં આરોગ્ય તંત્ર માટે પણ આ કોવીડ – ૧૯ ની કામગીરી ચુનૌતિ સમાન બની રહી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા આઈએએસ અધિકારી લોચન શહેરાને સુપરવિઝન માટે ઓએસડી તરીકે નિમુણક કરી છે.આજના ૨૫ પોઝીટીવ કેસો સાથે કુલ આંકડો ૩૯૪ ને પાર કરી ગયો છે.જોકે આજરોજ વધુ નવ દર્દીઓ કોરોના મુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા મળી જતા હાલ  એક્ટીવ કેસોમાં 237  કેસો રહેવા પામ્યા છે. વધતા જતાં કોરોવા વાયરસના પ્રકોપથી દાહોદ શહેર સહિત જિલ્લામાં એક પ્રકારનો સ્તબ્ધતાનો માહોલ જાેવા મળી રહ્યો છે સાથે જ રોજગાર, ધંધા પણ બંધ રહેવા પામ્યા છે અને જિલ્લામાં જાહેર અવર જવર પર નહીંવત રહેવા પામી છે.

આજના પોઝીટીવ કેસો પૈકી ૧) ખેરૂનબેન શાબીરભાઈ ધીલવાલા (ઉવ.૪૯ યશ માર્કેટ દાહોદ), ર)યુસુફ જેનીદ્દીન ટ્રંકવાલા (ઉવ.૪૧ ઠક્કર ફળીયા દાહોદ), ૩) મન્નાનભાઈ સૈફીદ્દીનભાઈ મંડોરવાલા (ઉવ.૬ર રહે.બુરહાની સોસાયટી મંડોરવાલા), ૪) કનૈયાલાલ પુનમચંદ પ્રજાપતિ (ઉવ.૬૦ રહે. બહારપુરા, દાહોદ), પ) પ્રજ્ઞેશભાઈ અરવીંદભાઈ બેન્કર (ઉવ.૪પ રહે.પંકજ સોસાયટી, દાહોદ), ૬) અબ્દુલશંકર અબ્દુસત્તાર શેખ (ઉવ.૭૪ રહે.વણઝારવાડ, દાહોદ), ૭) આશિષકુમાર અજયભાઈ બામણીયા (ઉવ.ર૯ રહે. દેલસર નિશાળ ફળીયા, દાહોદ), ૮) ઉમેહાની હાતીમભાઈ ચુનાવાલા(ઉવ.ર૯ રહે.ઠક્કર ફળીયા, દાહોદ), ૯) પુર્વાબેન સુમિતભાઈ ત્રિપાઠી(ઉવ.૩૪ રહે.ગોવીંદનગર દાહોદ), ૧૦) સરલાબેન રાજેશકુમાર દરજી(ઉવ.પ૮ રહે. એમ જી રોડ દાહોદ), ૧૧) સુમિતભાઈ મોહનભાઈ ત્રિપાઠી (ઉવ.૩૪ રહે. ગોવીંદનગર દાહોદ), ૧ર) નવલસીંગભાઈ સંુદરભાઈ પ્રજાપતિ(ઉવ.પ૮ રહે. પેથાપુર દાહોદ), ૧૩)સોૈભદ્રા નવલસીંગભાઈ પરમાર(ઉવ.૪ર રહે.પેથાપુર દાહોદ), ૧૪) નૈનેશભાઈ કરણસીંગભાઈ પરમાર (ઉવ.૩૦ રહે. પાંચવાડા, ગરબાડા, દાહોદ), ૧પ) રાહુલભાઈ રમેશભાઈ પરમાર (ઉવ.૧૭ રહે.પાંચવાડા, ગરબાડા, દાહોદ), ૧૬) અબ્દુલ તૈયબ બાંડીબારવાલા(ઉવ.૬પ રહે. ચાર થાંભલા, દાહોદ), ૧૭) હુસેનભાઈ સાબિરભાઈ દલાલ(ઉવ.૩ર રહે.દાહોદ), ૧૮) વિનોદભાઈ ચંદુલાલ મોઢીયા (ઉવ.પ૮ રહે.પડાવ, દાહોદ), ૧૯) નર્મદાબેન બાલાભાઈ રોઝ(ઉવ.૮પ રહે. ચાકલીયા રોડ, દાહોદ), ર૦) ફાતેમા હાતીમભાઈ દાહોદવાલા(ઉવ.૬૯ રહે. કડીયાવાડ, દાહોદ), ર૧) રાજેશકુમાર પન્નાલાલ સોની(ઉવ.પ૩ રહે. લીમડી ગોધરા રોડ), રર) પટેલ સુરેશ એસ (ઉવ.૩૦ રહે. વાડી ફળીયુ, ભથવાડા), ર૩) ચોૈહાણ રાહુલ દીલીપ (ઉવ.ર૭ રહે. લીમડી), ર૪) ભાભોર નિપલભાઈ દીનેશ (ઉવ.ર૬ રહે. ટાંડી), રપ) કાપડીયા ફાતેમા હાનનભાઈ (ઉવ.૩પ રહે. ઝાલોદ). આમ, આજે એક સાથે ૨૫ પોઝીટીવ કેસોને ધ્યાને રાખી આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ઉપરોક્ત સંપર્કમાં આવેલ વ્યક્તિઓના ટ્રેસીંગ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!