ઇલ્યાસ શેખ @ સંતરામપુર
સંતરામપુર પાસે આવેલા રિછડી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ ના મરણ
માછલીઓમાં થયેલા મરણમાં ભયંકર રોગચાળાની ભીતિ સેવાઇ…..
માછલીઓમાં થયેલા મરણમાં ભયંકર રોગચાળાની ભીતિ સેવાઇ…..
સંતરામપુર તા.17
માછલીઓ માં રોગચાળો ફાટી નીકળ્યો તેનું સાચું કારણ જાણી શકાયું નથી…
સરકારી તંત્ર ની ઘોર બેદરકારી થી મત્સ્યોદ્યોગ માં કામ કરતા લોકોમાં ભારે નુકસાન ની ભીતિસેવાઈ સંતરામપુરના તળાવમાંથી દરરોજ સિત્તેર થી એંસી મળ જેટલી માછલી ઓના મૃત્યુ થતાં ખેડૂતો ચિંતામાં
સરકારી તંત્ર ની ઘોર બેદરકારી થી મત્સ્યોદ્યોગ માં કામ કરતા લોકોમાં ભારે નુકસાન ની ભીતિસેવાઈ સંતરામપુરના તળાવમાંથી દરરોજ સિત્તેર થી એંસી મળ જેટલી માછલી ઓના મૃત્યુ થતાં ખેડૂતો ચિંતામાં
