રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદમાં કોરોના મહામારીના કપરાકાળમાં સેવાયજ્ઞોની સાવરણી થકી 1500 જેટલાં નિઃશુલ્ક ટિફિન વિતરણ કરી જઠરાઅગ્નિ ઠારતું શ્રી શ્વેતાંબર જૈન શ્રી સંઘ…
-
કોરોનાના દર્દીઓ તેમના સ્વજનો તથા આઇસોલેશન તેમજ હોમકોરોનટાઇન થયેલા લોકો સુધી નિઃશુલ્ક ટિફિન સેવા આપવાનું ભગીરથી કાર્ય કરતા શ્રી શ્વેતાંબર જૈન શ્રી સંઘના સ્વયંસેવકો