दाहोदસંજેલી દાહોદજિલ્લાના વાતાવરણમાં અચાનક આવેલો પલટો: ઘરમાં નીંદર માણી રહેલા વ્યક્તિનું આકાશી વીજળી પડવાથી મોત Last updated: 25/03/2020 14:34 Editor Dahod Live Share 1 Min Read SHARE કપિલ સાધુ @ સંજેલી સંજેલી તા.25 સંજેલી તાલુકામાં વાંસીયા ગામે અચાનક વાતાવરણમાં આવેલા પલટામાં વાદળછાયું વાતાવરણમાં ગતરાત્રે રાત્રીએ વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી ઘરમાં મીઠી નીંદર માણી રહેલા 35 વર્ષીય યુવકનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલીના વાસીયાગામના ઘોડાવડલી ફળિયાના રહેવાસી અને વાંસીયા હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય ઇશ્વરભાઇ રમેશભાઇ પલાસ ગતરાત્રે પોતાના ઘરે નીંદર માણી રહ્યા હતા.ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાંના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ ચાલુ થવા પામ્યું હતું.અને અચાનક આકાશી વીજળી ઘરમાં નીંદર માણી રહેલા ઈશ્વરભાઈ પર પડતા તેમનું મોત નિપજયુ હતું.આ બનાવની જાણકારી ગામના સરપંચે સંજેલી પોલીસ મથકે કરતા સંજેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના શબનો કબ્જો લઇ લાશને પી.એમ.કરવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી જરૂરી પંચનામા, કાગળિયા કરવામાં જોતરાઈ ગઈ હતી. ધાનપુર તાલુકાના ખજૂરી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર:સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી, નાહવા ગયેલા યુવકના ડૂબી જવાથી મોતની આશંકા;પોલીસ તપાસ શરૂ* માનસિક તણાવના બોજ વચ્ચે પોલીસ કર્મચારીના કુળદીપક બુઝાયા.! દાહોદમાં પોલીસ કર્મચારીના પરિવારમાં આત્મહત્યાનો પ્રયાસ,બે માસુમ બાળકોના મોત. સુખસર ખાતે ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ* રાજીનામા અને પક્ષપલટા બાદ 3 વોર્ડમાં ભાજપે નવી રણનીતિ અપનાવી, દાહોદમાં ઉમેદવારોની જાહેરાત બાદ બદલાયા રાજકીય સમીકરણ બદલાતા ભાજપે 5 ઉમેદવારો બદલ્યા.! દાહોદ પાલિકા ચૂંટણીમાં ભાજપની ટિકીટ ફાળવણીમાં અનેક જાતિઓને પ્રતિનિધિત્વ Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article લોકડાઉન દરમિયાન દાહોદ આવેલા રેંજ આઈજીપીએ જિલ્લા પોલિસવડા સાથે સરહદી વિસ્તારોની બોર્ડરનુ નિરીક્ષણ કર્યું Next Article શહેર સહીત જિલ્લાનું વાતાવરણ પલટાયું:વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News સીંગવડમાં પાણીના કુંડ-તળાવો ખાલી,દીપડા સહિત પ્રાણીઓ પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં;વન વિભાગની બેદરકારી પર ઉઠ્યા સવાલો Uncategorized 17/04/2026 સુખસરમાં ઝાલોદની નગર ઇન્ડેન ગેસ એજન્સીની બેદરકારીથી લાંબા સમયથી ગેસ સેવા ઠપ્પ થતા ગ્રાહકો પરેશાન* *ઝાલોદ નગર ઇન્ડેન ગેસ એજન્સીમાં સમયસર બુકિંગ નહીં કરી ગ્રાહકોને રંજાડવામાં આવતા હોવાનો આક્ષેપ* સુખસર 17/04/2026 કૌટુંબિક ક્લેશથી પરિવારનો માળો વિખેરાયો,માસૂમ બાળકોના જીવનનો અંત.! દેવગઢ બારીયાના વડભેટ ગામે મહિલાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યુ,3 માસુમ બાળકોના મોતથી અરેરાટી.! Uncategorized 16/04/2026 *સુખસર તાલુકામાં તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ત્રિપાંખીઓ જંગ ખેલાશે* *સુખસર તાલુકામાં 18 બેઠકો માટે ભાજપ,કોંગ્રેસ તથા આપ પાર્ટીના ઉમેદવારોએ તમામ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી* Uncategorized 16/04/2026