दाहोदસંજેલી દાહોદજિલ્લાના વાતાવરણમાં અચાનક આવેલો પલટો: ઘરમાં નીંદર માણી રહેલા વ્યક્તિનું આકાશી વીજળી પડવાથી મોત Last updated: 25/03/2020 14:34 Editor Dahod Live Share 1 Min Read SHARE કપિલ સાધુ @ સંજેલી સંજેલી તા.25 સંજેલી તાલુકામાં વાંસીયા ગામે અચાનક વાતાવરણમાં આવેલા પલટામાં વાદળછાયું વાતાવરણમાં ગતરાત્રે રાત્રીએ વરસાદની સાથે આકાશી વીજળી પડવાથી ઘરમાં મીઠી નીંદર માણી રહેલા 35 વર્ષીય યુવકનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલીના વાસીયાગામના ઘોડાવડલી ફળિયાના રહેવાસી અને વાંસીયા હાઈસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય ઇશ્વરભાઇ રમેશભાઇ પલાસ ગતરાત્રે પોતાના ઘરે નીંદર માણી રહ્યા હતા.ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાંના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ ચાલુ થવા પામ્યું હતું.અને અચાનક આકાશી વીજળી ઘરમાં નીંદર માણી રહેલા ઈશ્વરભાઈ પર પડતા તેમનું મોત નિપજયુ હતું.આ બનાવની જાણકારી ગામના સરપંચે સંજેલી પોલીસ મથકે કરતા સંજેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના શબનો કબ્જો લઇ લાશને પી.એમ.કરવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી જરૂરી પંચનામા, કાગળિયા કરવામાં જોતરાઈ ગઈ હતી. કલેકટરશ્રી સુરભિ ગૌતમની અધ્યક્ષતા હેઠળ વિકેન્દ્રિત જિલ્લા આયોજનની યોજાઈ બેઠક* *તમામ કામો ઝડપથી પૂર્ણ કરવા અપાઈ સૂચના* એમ્બ્યુલન્સમાં દર્દી નહીં, 86.30 લાખના પોષ ડોડા! ઝાલોદ પોલીસે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો *દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની પેચ વર્ક અને રસ્તા ઉપર ભરાયેલ પાણીના નિકાલની કામગીરી કરાઇ ભગિની સમાજ, દાહોદ આયોજિત કેશગૂંફન, મહેંદી સ્પર્ધામાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો ચાંદીપુરા વાયરસ અને વરસાદી પરિસ્થિતિને લઈ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતની પીપલોદ સામુહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article લોકડાઉન દરમિયાન દાહોદ આવેલા રેંજ આઈજીપીએ જિલ્લા પોલિસવડા સાથે સરહદી વિસ્તારોની બોર્ડરનુ નિરીક્ષણ કર્યું Next Article શહેર સહીત જિલ્લાનું વાતાવરણ પલટાયું:વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News બિરસા મુંડા આદિવાસી સમાજ ભવનમાં ટ્રસ્ટીઓ અને વહીવટી સમિતિના અધ્યક્ષની નવી નિયુક્તિઓની જાહેરાત Uncategorized 27/07/2026 ગરબાડાના વજેલાવમાં વરસાદથી ૨ કાચા મકાનો ધરાશાયી: પશુઓનો આબાદ બચાવ, Uncategorized 25/07/2026 *સુખસરથી મોટાનટવા તરફ જતા માર્ગ ઉપર કાદવ-કીચડ થતાં રાહદારીઓ તથા વાહનચાલકો પરેશાન* સુખસર 25/07/2026 પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધાનપુર તાલુકામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની ડીપ રીપેરીંગની કરાઈ કામગીરી દાહોદ 25/07/2026