Thursday, 28/03/2024
Dark Mode

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ મર્હુમ સૈયદના સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ મર્હુમ સૈયદના સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ મર્હુમ સૈયદના સાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

  • સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ અને 106 મી મિલાદ મુબારક નિમિત્તે વિનામૂલ્યે કપડા માસ્કને ચોકલેટનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું

  • સ્માઈલ ફાઉન્ડેશન એન.જી.ઓ. દ્વારા વિતરણનો કાર્યક્રમ શાળામાં રાખવામાં આવેલ હતો

ફતેપુરા તા.06

  દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ મર્હુમ ડો. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ને આજરોજ તારીખ6 3 2021 ના રોજ 106 મેં મિલાદ મુબારક નિમિત્તે સ્માઈલ ફાઉન્ડેશન ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ટીટોડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કપડા માસ અને ચોકલેટ નૂ વિતરણ કરી મિલાદ મુબારક ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્માઈલ ફાઉન્ડેશન ના કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહી એકબીજાને મુબારકબાદી પણ પાઠવી હતી

error: Content is protected !!