તાળા તોડીને તેમાંથી દાનપેટી લઇ નાસી ગયા હતા.તથા મોટી પેટીમાંથી રૂપિયાની ચોરી કરવામાં સફળ થયા હતા.જો જી.આર.ડી.નો પોઇન્ટ હોવા છતાં ત્યાં ચોરી થઇ હોય તો પછી શું માનવામાં આવે અને સિંગવડ તાલુકામાં બે થી ત્રણ મહિના થવાની સાથે ચોરોનું માથું ઊચકવા આવે છે.અને કોઈપણ જગ્યાએ ચોરી કરવામાં આવે છે સિંગવડ તાલુકામાં ઘણી ચોરીઓ થવા પામી પરંતુ રણધીકપુર પોલીસ દ્વારા એક પણ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો નથી.ખરેખર આ ભમરેચી માતાના મંદિરે ચોરી થઇ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. શું મંદિરના ચોરો પકડવામાં આવશે ખરી મંદિરનો ચોરીનો ભેદ ઉકેલાશે તેવી લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.