આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવી છે. જોકે જંગલમાં મળી આવેલી લાશની હાલ ઓળખ થઇ શકી નથી. તેમજ આ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી કે કોઈકે ઇરાદાપૂર્વક વ્યક્તિની હત્યા કરી તેને જંગલ વિસ્તારમાં લટકાવી અત્યારે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોય એવું કોઈ ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ સંજેલી પોલીસે હાલ એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મરણ જનાર અજાણ્યા વ્યક્તિનું મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે તેમ લાગી રહ્યું છે.ઝાલોદની છાત્રાલયમાં યુવકનું અચાનક મોત થતા ખળભળાટ l jhalod News l #viralnews
Dahod Live views 21 hours ago
*૩૬ મી નેશનલ ગેમ્સ અવરેનેશ કેમ્પેઇન અંતર્ગત
*વિશ્વાસ થી વિકાસ યાત્રા-દાહોદ* *દાહોદ ખાતે ગ્રામ્ય-શહેરી
*દાહોદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસને રક્તદાન
સુમિત વણઝારા,દાહોદ દાહોદ:જુગારની લતમાં દેવાદાર બનેલા ખંડણીખોરે
રાજેશ વસાવે, દાહોદ ઈમરજન્સી 108 સેવા
દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિ ની રિપોર્ટ
દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી
દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી
સંજેલી તાલુકાના મુખ્ય માર્ગ બન્યાં ખખડધજ:એક વર્ષ
કપિલ સાધુ @ સંજેલી સંજેલી તાલુકા મથકે