दाहोद દાહોદમાં કોરોનાના નવા 17 દર્દીઓના ઉમેરા સાથે એક્ટિવ કેસોનો આંકડો 200 પર પહોંચ્યો:જિલ્લામાં અત્યારસુધીમાં 615 લોકો કોરોનામુક્ત થયાં Last updated: 15/08/2020 18:12 Editor Dahod Live Share 1 Min Read SHARE નીલ ડોડીયાર, દાહોદ દાહોદ તા.15 દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાવા પામ્યો છે.આજરોજ rtpcr તેમજ રેપિડ ટેસ્ટના મળી કોરોનાના 17 કેસોનો વધારા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 865 પર પહોંચ્યો છે.આજે વધુ 11 દર્દીઓ કોરોનામુક્ત થતાં કોરોનામુક્ત થયેલા દર્દીઓનો આંકડો 613 પર પહોંચ્યો છે.જ્યારે 200 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.આજના નવા દર્દીઓમાં (1)ધર્મેન્દ્ર હસમુખભાઈ દિવેતિયાં(રહે.ગુજરાતીવાડ)ઉ.વર્ષ.52,(2) અલીઅકબર કુતુબુદ્દીન પીટોલવાલા(રહે.સુજાઈબા, ગોધરારોડ)ઉ.વર્ષ.(3)દેવકન્યાબેન પ્રકાશચંદ્ર શાહ(રહે.હરસોલાવાડ)ઉ.વર્ષ.65,(4)સાલીબેન ગરવારભાઈ લબાના(રહે.લીલવાદેવા, ઝાલોદ)ઉ.વર્ષ.50,(5)ભાભોર અક્ષયભાઈ સવજીભાઈ(પરમાર ફળિયું)ઉ.વર્ષ.24 તેમજ રેપિડ ટેસ્ટમાં (1)પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ શાહ (રહે. પડાવ)ઉ.વર્ષ. 62,(2)હની મુકેશ ચૌહાણ (રહે.સહકાર નગર)ઉ.વર્ષ.15,(3) ઇન્દિરાબેન રમેશભાઈ પ્રજાપતિ (રહે.સહકાર નગર )ઉ.વર્ષ.53, (4) સંગીતાબેન પ્રદીપભાઈ કડિયા(રહે. દોલત ગંજ બજાર)ઉ.વર્ષ.53,(5) સંગીતાબેન અમૃતભાઈ ભોંકણ(રહે. કતવારા મેઇન બજાર)ઉ.વર્ષ.42,(6) કોકીલાબેન માંગીલાલ પ્રજાપતિ (રહે.કુંભાર ફળિયું,સંજેલી)ઉ.વર્ષ.61, (7)ઉમંગકુમાર મનહરભાઈ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. 27, (8)સુરભી ઉમંગકુમાર ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ.24, (9)અંકિત ભારમલ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. 32, (10) નીમાબેન પંકજભાઈ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.25,(11)પંકજભાઈ ખાંતાપ્રસાદ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.40,(12)પ્રફુલ્લ યોગેન્દ્ર ચૌહાણ (રહે. પાલ્લી, કોર્ટની બાજુમાં, લીમખેડા)ઉ.વર્ષ.45 વધુ 17 દર્દીઓનો વધારો જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા હાલ કોરોના સંક્રમિત આવેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં સૅનેટાઇઝ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. દાહોદમાં 20 માર્ચથી મેગા ડ્રાઈવ શરૂ: સફાઈ, પ્લાસ્ટિક અને દબાણ સામે કડક કાર્યવાહી.. નગરપાલિકાની સત્તા પ્રાંત અધિકારી પાસે આવ્યા બાદ એક્શન મોડ | વેપારીઓને નિયમોનું પાલન કરવા અપીલ અરજદારો જન્મ-મરણ નોંધણી માટે જિલ્લા કક્ષા સુધી જવાને બદલે પ્રાંત કચેરી/એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કચેરીએથી કરી શકશે* *સુખસર તાલુકાના મોટા નટવાનો 25 વર્ષીય યુવાન ગુમ થતા પોલીસમાં જાણ કરાઇ* દાહોદના માળી સમાજના લોકો મધમાખીના ઝુંડનો થયા શિકાર.! દાહોદ નજીક અભલોડ ગામે મધમાખીના હુમલાથી અફરાતફરી :30 ઘાયલ,એકનું મોત દાહોદમાં મહિલાના દાગીના લૂંટનાર “બંટી-બબલી” પોલીસના સકંજામાં.: મહારાષ્ટ્રના જુગલજોડીએ દાહોદની મહિલાને બનાવ્યો શિકાર;CCTV ની મદદથી પોલીસએ કલાકોમાં પકડી,બે દિવસના રિમાન્ડ મંજૂર. Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article પાંચ માસના લગ્ન જીવનનો કરુણ અંજામ,દે.બારીયાની પરણિતાનું રહસ્યમય મોત: ઘરમાં એકલી જેબા લોહીલુહાણ હાલતમાં મળતા અનેક શંકા કુશંકા,શરીર પર અનેક ઇજાના નિશાન, હત્યાની આશંકા: પોસ્ટમોર્ટમ બાદ મોત પોસ્ટમોર્ટમ બાદ મોતના કારણ પરથી પડદો ઉઠશે Next Article દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ગૌરવભેર ઉજવણી કરાઈ Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News *સુખસરમાં બેનેશ્વર ધામના પીઠાધીશ્વર અચૂતાનંદજી મહારાજના આગમનથી ભક્તિમય માહોલ સર્જાયો* *દયાળુ હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડ પાઠ અને ભંડારામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, કૃષિ મંત્રી પણ રહ્યા હાજર* Uncategorized 22/03/2026 ફતેપુરા-સુખસર તાલુકાના ગામોમાં વાગ્ધારા સંસ્થા દ્વારા વિશ્વ જળ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું* *વિશ્વ જળ દિવસ કાર્યક્રમની ઢોલ નગારા અને પાણીના સ્ત્રોતની આરતી પૂજન સાથે ઉજવણી કરવામાં આવી* Uncategorized 22/03/2026 સુપોષિત દાહોદની યશગાથા : કુપોષણમાંથી સ્વસ્થ જીવન તરફની સફળ સફર* *દાહોદ જિલ્લામાં કુપોષણ સામે લડવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા “C-MAM” કાર્યક્રમ અંતર્ગત એક વધુ સફળતા પ્રાપ્ત થઈ* Uncategorized 22/03/2026 *ફતેપુરા તાલુકાના નાની ચરોળી ગામે રામદેવપીરે મંદિર વાર્ષિકોત્સવ ની ઉજવણી કરાઈ* *આદિવાસી સમાજ નો ઇતિહાસ ગુરુ ગોવિંદ નો ઇતિહાસ વિગેરે બાબતે ઉપસ્થિત લોકોને સમજ આપવામાં આવી* Uncategorized 22/03/2026