સુમિત વણઝારા
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સભામળી
લીમડી નજીક ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે વિસ્તૃત કારોબારી સભા મળી
આજરોજ તા.૨૬/૦૭/૨૦૨૨ ના મંગળવાર ના રોજ ઝાલોદ તાલુકા માં આવેલ લીમડી નજીક ગુરુ ગોવિંદ ધામ, કંબોઇ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ની વિસ્તૃત કારોબારી સભા મળી હતી.
જે સભામાં AICC ના સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસ ના મધ્ય ઝોન ના પ્રભારી ઉષાજી નાયડુ તેમજ રાજસ્થાન સરકાર ના કેબિનેટ મંત્રી મહેન્દ્રસિંહજી માલવિયા. વિજ્ઞાત્રીબેન પટેલ.દાહોદ જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ પટેલ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હષઁદભાઇ નિનામા. માજી સાંસદ પ્રભાબેન તાવીયાડ દાહોદ ધારાસભ્ય વજેસિંગભાઇ પણદા.ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા. દાહોદ જિલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા કિરિટભાઇ પટેલ. ઝાલોદ માજી ધારાસભ્ય મિતેશભાઇ ગરાસિયા.સહિત દાહોદ જિલ્લા ના તમામ તાલુકા/શહેર કોંગ્રેસ પ્રમુખશ્રીઓ. વિધાનસભા ના ઇન્ચાર્જશ્રીઓ,તમામ ફ્રન્ટલો અને સેલ ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખશ્રીઓ,જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ,તમામ તાલુકા પંચાયત સભ્યોશ્રીઓ,દાહોદ જિલ્લા પંચાયત ના તમામ જિલ્લા /તાલુકા પંચાયત ના સંયોજકો.સહ સંયોજકો.કન્વિનરો.સહ કન્વિનરો .આગેવાન કાર્યકર્તા ઓ સરપંચશ્રીઓ સહિત અનેક કાર્યકર ભાઇ બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.અને આવનાર વિધાનસભા ની ચુંટણી ઓ અને તા.૧૦ ના રોજ થી તા.૧૪ સુધી દાહોદ જિલ્લા ના ગામે ગામ ગુજરાત કોંગ્રેસ નો પરિવર્ત રથ યાત્રા બાબતે અને સંગઠન બાબતે ચર્ચા ના અંતે દાહોદ જિલ્લા ની છ માંથી છ વિધાનસભા માં કોંગ્રેસ પક્ષ નો ત્રિરંગો લહેરાવવા હાકલ કરવા માં આવી.જેમાં ઝાલોદ પ્રમુખ મુકેશભાઇ ડાંગી એ તમામ મહેમાનો અને કાર્યકર્તા ઓનુ શબ્દો થી સ્વાગત કરેલ હતુ અને જિલ્લા પ્રમુખ શ્રી હષઁદભાઇ નિનામા એ તમામ કાર્યક્રમ ની રુપ રેખા રજુ કરવા સાથે કાર્યકર્તા ઓને દાહોદ જિલ્લા ના તમામ ઘરે ઘરે લોકોની વચ્ચે જઇ લોકોની વેદના જાણી લોકોની વ્હારે જઇ તમામ લોકો ને ન્યાય મળે તેમ કરવા હાકલ કરી હતી. અને ઉષા નાયડુજી અને મહેન્દ્રસિંહ માલવિયા એ તેમની આગવી શૈલી માં ભાજપ અને કોંગ્રેસ ની સરકાર નો પુરો ચિતાર આપી આ ભ્રષ્ટાચારિ સરકાર ને તિલાંજલી આપવા જણાવ્યું હતુ.તેવી જ રીતે ધારાસભ્ય વજેસિંહભાઇ પણદા અને ચંદ્રિકાબેન બારિયા,ડૉ.પ્રભાબેન તાવીયાડ તેમજ કીરીટભાઇ પટેલ એ લોકો ને મીટીંગો ન કરી ઘરે ઘરે જઇ મુલાકાત કરી તેઓની આપવીતી જાણી ભાજપ સરકાર ની નિતી થી વાકેફ કરવા જણાવ્યું હતુ અને સભાની અંતે યુથ પ્રમુખ સંજય નિનામા એ સૌ નોરજુ કરવા સાથે કાર્યકર્તા ઓને દાહોદ જિલ્લા ના તમામ ઘરે ઘરે લોકોની વચ્ચે જઇ લોકોની વેદના જાણી લોકોની વ્હારે જઇ તમામ લોકો ને ન્યાય મળે તેમ કરવા હાકલ કરી હતી. અને ઉષા નાયડુજી અને મહેન્દ્રસિંહ માલવિયા એ તેમની આગવી શૈલી માં ભાજપ અને કોંગ્રેસ ની સરકાર નો પુરો ચિતાર આપી આ ભ્રષ્ટાચારિ સરકાર ને તિલાંજલી આપવા જણાવ્યું હતુ.તેવી જ રીતે ધારાસભ્ય વજેસિંહભાઇ પણદા અને ચંદ્રિકાબેન બારિયા,ડૉ.પ્રભાબેન તાવીયાડ તેમજ કીરીટભાઇ પટેલ એ લોકો ને મીટીંગો ન કરી ઘરે ઘરે જઇ મુલાકાત કરી તેઓની આપવીતી જાણી ભાજપ સરકાર ની નિતી થી વાકેફ કરવા જણાવ્યું હતુ અને સભાની અંતે યુથ પ્રમુખ સંજય નિનામા એ સૌ નો આભાર વ્યકત કરી આભાર વિધી કરી હતી.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ઇશ્વર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વ્યકત કરી આભાર વિધી કરી હતી.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ઇશ્વર પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.