પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મારગાળા ગામે પિતા જ ૧૪ વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજારતો હોવાની માતા દ્વારા ફરિયાદ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલાના પતિનું કુદરતી રીતે મોત થયા બાદ સમાજના રીત મુજબ દિયર સાથે જ દિયરવટુ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાના 14 વર્ષીય પુત્રીને જ તેના પિતા દ્વારા બહારગામ મંજૂરી લઈ જાય બળાત્કાર ગુજાર્યો હતો.અને મારગાળા ખાતે પણ બળાત્કાર ગુજારવામાં આવતો હોવાની લેખિત ફરિયાદ સગીરાની માતા દ્વારા સુખસર પોલીસ મથકે આપતા ચકચાર મચી જવા પામી છે. પોતાની સગીર પુત્રીને પતિની ચુંગાલમાંથી છોડાવવા માતા દ્વારા અરજી કરવામાં આવી હતી.Jhalod માં ACB ની રેડ l તલાટી 5000 લેતા ઝડપાયો l #jhalodnews l Acb Trap
Dahod Live views 20 hours ago
તેરા તુજકો અર્પણ લાખોનું માલ માલિકોને પરત આપતી દાહોદ પોલીસ l #DahodLive l Dahod News
Dahod Live views 20/12/2025 22:49
ગરબાડામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ,ફૂડ વિભાગની સરપ્રાઈઝ ચેકીંગ Garbada News l #Reels
Dahod Live views 20/12/2025 22:15
ઝાલોદની છાત્રાલયમાં યુવકનું અચાનક મોત થતા ખળભળાટ l jhalod News l #viralnews
Dahod Live views 19/12/2025 15:59
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
હિતેશ કલાલ @સુખસર ફતેપુરા તા.12 ફતેપુરા તાલુકાના
હિતેશ કલાલ @ સુખસર ફતેપુરા મામલતદાર કચેરી
હિતેશ કલાલ @ સુખસર ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની
હિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લામાં કેન્દ્રની