Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે બલૈયા રોડ ઉપર વીજ કરંટ લાગવાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું. 

June 13, 2023
        1106
ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે બલૈયા રોડ ઉપર વીજ કરંટ લાગવાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું. 

 યાસીન ભાભોર :- ફતેપુરા

ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે બલૈયા રોડ ઉપર વીજ કરંટ લાગવાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું. 

ફતેપુરા તા.૧૨

ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે બલૈયા રોડ ઉપર વીજ કરંટ લાગવાના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું. 

 

આજે તારીખ 12 જુન 2023 ના રોજ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે બલૈયા રોડ પર વીજ કરંટ લાગવાના કારણે એક રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજવા પામ્યું છે.જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ રાષ્ટ્રીય પક્ષી મોર નો મૃતદેહ ખુલ્લા ખેતરમાં પડેલો છે. ત્યારે ફતેપુરા વન વિભાગ અને લાગતા તંત્ર દ્વારા આ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહની યોગ્ય અંતિમ વિધિ કરવામાં આવે તે ઇચ્છનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!