ફતેપુરા વાસીઓએ ઊંધિયું જલેબી ફાફડા અને લીલવાની કચોરીની જિયાફત માણી ઉતરાયણ પર્વની ઉજવણી કરી
ખીચડી અને ખીરનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.જેનો લોકોએ ભરપૂર લાભ લીધો હતો.ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ ગ્રામ પંચાયતના સભ્ય વિશાલભાઈ નહાર સમાજ સેવકો કપિલ ભાઈ
નાહર,ઉમંગભાઈ શાહ,લાલાભાઇ કલાલ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલ સહિતના લોકોએ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું જલેબી ફાફડા અને લીલવાની કચોરી લોકોએ ભરપૂર જિયાફત ઉડાવી હતી.ખરીદી કરવા માટે લોકોને દુકાન ઉપર લાંબી લાઈનો અને ભીડ જોવા મળતી હતી.