લદાખમાં ચીન જોડે થયેલ હિંસક અથડામણ માં શહીદ થયેલા માંભારતીના વીર સપૂતોને દે.બારીયા તેમજ ફતેપુરા કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલી અર્પી
ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ફતેપુરા તાલુકાના સુખસર નજીક ઘાણીખુટ ગામે રાખવામાં આવેલ હતો.ચીન દ્વારા ભારતની સરહદમાં ધુસણખોરી કરીને આપણા ભારત દેશના સૈનિક જવાન ઉપર હુમલો કરતા આપણા ભારતના 20 વીર ભારતીય જવાનો હમલામાં શહીદ થયેલ છે ચીન દ્વારા હુમલામાં 20 ભારતી ય જવાનો શહીદ થતા શહીદ થયેલ જવાન માટેનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી વિજયભાઈ કલાલ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અલ્પેશ ભાઈ બરજોડ તેમજ યુથ કોંગ્રેસના કાર્યકર તમોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.