જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૨૫
કોરોના વાયરસના સંક્રમણને રોકવા દાહોદ વહીવટી તંત્ર દ્વારા અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આવા સમયે તકેદારીના પગલાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સૂચનો કરતા કરિયાણાની દુકાનો બહાર દુકાનદારો દ્વારા ભીડ જમાના થાય તે માટે દુકાનની બહાર ગોળ કુંડાળા કરી નંબર નાખી ગ્રાહકોને એકબીજાથી દૂર રાખવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા દાહોદ વહીવટી તંત્ર દ્વારા અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આવા સમયે તકેદારીના પગલાના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સૂચનો કરતા કરિયાણાની દુકાનો બહાર દુકાનદારો દ્વારા ભીડ જમાના થાય તે માટે દુકાનની બહાર ગોળ કુંડાળા કરી નંબર નાખી ગ્રાહકોને એકબીજાથી દૂર રાખવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
