જીગ્નેશ બારીઆ @ દાહોદ
દાહોદ તા.31
દાહોદ તાલુકાના રળિયાતી ગામના એક રહેણાંક મકાનમાં અકસ્માતે આગ ફાટી નીકળતા કોઈક કઈ સમજે તે પહેલા આગની લપટોએ આખા મકાનને લપેટમાં લેતા મકાનમાં મુકેલ ઇલેકટ્રીક વીજ ઉપકરણો તેમજ અન્ય સરસમાન બળીને રાખ થઇ જતાં મકાન માલિકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યાનું જાણવા મળેલ છે.
દાહોદ તાલુકાના રળિયાતી ગામના એક રહેણાંક મકાનમાં અકસ્માતે આગ ફાટી નીકળતા કોઈક કઈ સમજે તે પહેલા આગની લપટોએ આખા મકાનને લપેટમાં લેતા મકાનમાં મુકેલ ઇલેકટ્રીક વીજ ઉપકરણો તેમજ અન્ય સરસમાન બળીને રાખ થઇ જતાં મકાન માલિકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યાનું જાણવા મળેલ છે.
