Saturday, 12/07/2025
Dark Mode

દાહોદમાં ત્રણ પુત્રીઓએ પિતાને મુખાગ્નિ આપી પુત્ર સમોવડી હોવાની ફરજ અદા કરી

May 5, 2022
        3636
દાહોદમાં ત્રણ પુત્રીઓએ પિતાને મુખાગ્નિ આપી પુત્ર સમોવડી હોવાની ફરજ અદા કરી

સુમિત વણઝારા

 

દાહોદમાં ત્રણ પુત્રીઓએ પિતાને મુખાગ્નિ આપી પુત્ર સમોવડી હોવાની ફરજ અદા કરી

 

દાહોદ , તા . ૫

 

દાહોદમાં આનંદનગર સોસા.માં રહેતા સમાજક્લ્યાણ કચેરીમાંથી નિવૃત થયેલ શ્રીનગીનભાઈ માનસીંગભાઈ પરમારનું કેન્સરની લાંબી માંદગી બાદ તા . ૩.૫.૨૦૨૨ ના રોજ મૃત્યુ થતાં તેને સંતાનમાં ત્રણ દિકરીઓ જ હતી જે ત્રણ દિકરીઓને પિતાને કાંધ આપી સ્મશાનમાં જઇ પિતાને મુખાગ્નિઆપી પુત્ર સમોવડી બની સમાજમાં પુત્રની ખોટ પડવા ન દઇ એક આદર્શ ઉદા . પુરુ પાડ્યું હતું . આજના જમાનામાં દિકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં દિકરાઓથી ઓછી નથી . તેનો દાખલોઆ દિકરીઓબેસાડ્યોછે.એક નાની દિકરીએ તો તેમના પિતાનીસેવા કરવા લગ્નપણ કર્યા નથી . જે પુત્ર કરતાં પણ પુત્રીનો અતિશય સ્નેહ દર્શાવે છે . ધન્ય છે . આવી દિકરીઓને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!