તથા જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી દાહોદ ના માર્ગદર્શન હેઠળ તારીખ 6.11.2020 ના રોજ હાલમાં ચાલી રહેલા માઈગ્રેશનના કારણે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ની શક્યતા વધી શકે તેના લીધે સરકારી આયુર્વેદિક દવાખાનું લુખાવાડા તથા સરકારી હોમિયોપેથીક દવાખાનું રંધીકપુર દ્વારા સીંગવડ સ્ટેશન પર દિવાળી તહેવાર માટે વતનમાં પરત આવતા મજૂરો અને નગરજનોને કોરોના વાયરસ અને ઋતુજન્ય રોગો સામે રક્ષણ માટેના ઉપાયો અંગે માર્ગદર્શન તેમજ રક્ષણ માટે હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ 30 અને