સુલિયાતથી સંજેલી તરફનો મુખ્ય રસ્તો આડાશો કરી બંધ કરાતા માલવાહક સહિત ઇમરજન્સી વાહનોને પડતી પારાવાર મુશ્કેલી
ને દૂર કરી બેરેક મૂકવામાં આવે જેથી આવતા જતા વાહનો ને અવર જવર કરવામાં કોઇ મુશ્કેલી ના પડે તેવી સંજેલી તાલુકાની વેપારી તેમજ આસપાસની પ્રજાની માંગ ઉઠવા પામી છે.