Sunday, 08/09/2024
Dark Mode

ધાનપુરના રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પણ પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવ્યા.

June 23, 2024
        983
ધાનપુરના રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પણ પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવ્યા.

રાહુલ ગારી :- ગરબાડા 

ધાનપુરના રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પણ પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવ્યા.

|| રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પણ પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવ્યા. ||

 દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પોલિયો રસીકરણ કરવામાં આવ્યું.

ગરબાડા તા. ૨૩ 

ધાનપુરના રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પણ પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવ્યા.

 રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામો પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રા ના કુલ 321બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા 

ધાનપુરના રતનમહાલ ના દુર્ગમ જંગલમાં પણ પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવ્યા.

રાજ્ય ના દુર્ગમ વિસ્તારોમાં પણ પહોંચ્યું છે , ખાસ કરીને જ્યાં મહામહેનતે પહોંચી શકાય એવા જંગલો માં વસતા આદિવાસી પરિવારોના ઘરે જઇને આરોગ્ય વિભાગની ટીમો બાળકોને રસીકરણ ની સેવાઓ આપે છે આવો જ એક વિસ્તાર છે રતનમહાલ નું જંગલ : રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામોના બાળકો ને પોલિયો રસીકરણ કરીને સુરક્ષિત કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!