Sunday, 08/09/2024
Dark Mode

બિરસા મુંડા ભવન, દાહોદ ખાતેથી આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન થયું.

December 16, 2023
        3393
બિરસા મુંડા ભવન, દાહોદ ખાતેથી આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન થયું.

રાજેશ વસાવે :- દાહોદ 

બિરસા મુંડા ભવન, દાહોદ ખાતેથી આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન થયું.

દાહોદ તા. ૧૬

બિરસા મુંડા ભવન, દાહોદ ખાતેથી આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન થયું.

બિરસા મુંડા ભવન દાહોદ ખાતેથી આજરોજ આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના મંત્રીશ્રી સી.આર. સંગાડા, ઉપપ્રમુખ ડૉ. અનીલભાઈ બારીયા, કન્વિનર શ્રી એફ.બી.વહોનિયા, અગ્રણીઓ શ્રી બી.કે.પરમાર, શ્રીમતિ લતાબેન વહોનીયા, શ્રી રાજુભાઇ વસૈયા, સૂચિત ભીલ સમાજ પંચના હોદ્દેદારો, મેનેજમેન્ટ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં દિપ પ્રગટાવી, શ્રીફળ વધેરીને મહાનુભાવોએ હાથોમાં લીલી ઝંડી ફરકાવીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

બિરસા મુંડા ભવન, દાહોદ ખાતેથી આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન થયું.

રથના સારથી તરીકે શ્રી પ્રવીણભાઈ પારગી અને ટીમ જવાબદારી સંભાળશે. એક મહિના સુધી આ પ્રચાર રથ દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ગામે ગામ ફરશે અને લગ્ન બંધારણ પુસ્તિકાનું વિતરણ કરશે.

બિરસા મુંડા ભવન, દાહોદ ખાતેથી આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન થયું.

દેવું કર્યા વગર લગ્ન કરવા માટે લોકોને જાગૃત કરશે.બિન જરૂરી ખર્ચા અને પ્રસંગો ટાળવા માટે લોકોને સમજાવશે. સમૂહ લગ્નમાં જોડાવા માટે આહવાન કરશે. ઉપસ્થિત સૌએ પ્રચાર રથની પ્રસ્થાન વેળાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

બિરસા મુંડા ભવન, દાહોદ ખાતેથી આદિવાસી ભીલ સમુદાય લગ્ન બંધારણ પ્રચાર રથનું પ્રસ્થાન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!