જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.૨૨
દાહોદમાં કોરોના હાલ ૪ દર્દીઓ નોંધાવા પામ્યા છે ત્યારે વધુ ૩૫ વ્યક્તિઓના કોરોના રિપોર્ટાે આજરોજ આવતાં તમામના રિપોર્ટાે નેગેટીવ આવતાં તંત્ર સહિત જિલ્લાવાસીઓએ રાહતનો દમ લીધો છે. બીજી તરફ હાલ પણ આરોગ્ય તંત્ર સહિત સંલગ્ન તંત્ર કોરોના વાયરસનું સંક્રમણ આગળ વધુ ન ફેલાય તેની તકેદારી રાખી અનેકવિધ કામગીરીમાં પણ જોતરાઈ છે.
દાહોદમાં કોરોના હાલ ૪ દર્દીઓ નોંધાવા પામ્યા છે ત્યારે વધુ ૩૫ વ્યક્તિઓના કોરોના રિપોર્ટાે આજરોજ આવતાં તમામના રિપોર્ટાે નેગેટીવ આવતાં તંત્ર સહિત જિલ્લાવાસીઓએ રાહતનો દમ લીધો છે. બીજી તરફ હાલ પણ આરોગ્ય તંત્ર સહિત સંલગ્ન તંત્ર કોરોના વાયરસનું સંક્રમણ આગળ વધુ ન ફેલાય તેની તકેદારી રાખી અનેકવિધ કામગીરીમાં પણ જોતરાઈ છે.
