કપિલ સાધુ @ સંજેલી
સંજેલીના ઢેડીયામાં ડેન્ગ્યુથી યુવકનું મોત થયા બાદ ત્રણ દિવસે દવાનો છટકાવ કરવા છતાય તેજ ઘરના એક સભ્યને ફરી આજે ડેન્ગ્યુ નીકળતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો .પરિવારજનોમાં ભયનો માહોલ
સંજેલી તા.20
ગુજરાતભરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સંજેલી તાલુકામાં પણ ડેન્ગ્યુના નવ જેટલા કેસો ચોપડે નોંધાયા છે ત્યારે સંજેલી તાલુકાના ઢેડીયા ગામે યુવકનું મોત થયા બાદ ત્રણ દિવસ પછી દવાનો છટકાવ કરવામાં આવતા કુટુંબમાં અને ગામ લોકોમાં નારાજગી સાથે છે તાલુકામાં પણ ચર્ચાનો વિષય બન્યો.
ગુજરાતભરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સંજેલી તાલુકામાં પણ ડેન્ગ્યુના નવ જેટલા કેસો ચોપડે નોંધાયા છે ત્યારે સંજેલી તાલુકાના ઢેડીયા ગામે યુવકનું મોત થયા બાદ ત્રણ દિવસ પછી દવાનો છટકાવ કરવામાં આવતા કુટુંબમાં અને ગામ લોકોમાં નારાજગી સાથે છે તાલુકામાં પણ ચર્ચાનો વિષય બન્યો.
