રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ
-
હોળીના તહેવાર સામે વાણિજ્ય પ્રવૃત્તિ પર પ્રતિબંધથી દાહોદ શહેર સહિત જિલ્લાના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ
-
વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી ધંધા-રોજગારમાં આંશિક છૂટછાટ આપવાની કરી માંગ
-
ઝાલોદ તાલુકાના લીમડીમાં પોલિસતંત્ર દ્વારા દુકાનો બંધ કરાવતા વેપારીઓનું પોલીસ મથકે હોબાળો