
બાબુ સોલંકી :- સુખસર
-
ફતેપુરા તાલુકાના આદિવાસી-રોહિત સમાજમાં પૂર બહારમાં ખીલેલી લગ્નસરાની મોસમ.
-
રીવાજોના નામે ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરવા યુવાપેઢીએ આગળ આવવું પડશે.
-
આદિવાસી-રોહિત સમાજમાં કન્યાના દહેજ પેટે લાખો રૂપિયા વર પક્ષ પાસેથી વસુલાત કરવામાં આવે છે.
-
દહેજના દૂષણને ડામવા સરકારનું કાનૂની કવચ છતાં મોટા બાકોરા.
-
અન્ય સમાજોમાં દહેજના નામે શોષાતી નારીઓની જેમ આદિવાસી-રોહિત સમાજમાં શોષિત થતા વરને કાનૂની કવચ કે સામાજિક સંસ્થાઓ તરફથી ખાસ રક્ષણ મળે છે ખરું?તે વિચાર માંગતો તો પ્રશ્ન છે.