સંજેલીના ભગત ફળિયા માં અગમ્ય કારણોસર રહેણાંક મકાનો પાસે આવેલા ઢગલામાં લાગી આગ..

Editor Dahod Live
0 Min Read

સુમિત વણઝારા

 

સંજેલીના ભગત ફળિયા માં અગમ્ય કારણોસર રહેણાંક મકાનો પાસે આવેલા ઢગલામાં લાગી આગ..

 

પ્રેરણા મકાન ની પાસે આવેલા ઘાસ તેમજ રાડોના ઢગલામાં આગથી આસપાસના લોકોમાં દોડધામ મચી..

મધ્ય ગુજરાત વીજ કંપનીએ અગમચેતી રૂપે વીજ પુરવઠો બંધ કર્યો: મોટી હોનારત ટળી..

 

આ બનાવના પગલે ઝાલોદ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે..

ઝાલોદ ફાઈટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવતા હાશકારો.

Share This Article