જીગ્નેશ બારીયા :- દાહોદ
-
દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોએ સદી વટાવી:આજે નવા 100 કેસોના ધડાકા સાથે કોરોના સંક્રમણ બેકાબુ બન્યો:વધુ 8 લોકોએ જીવ ગુમાવ્યો
-
દાહોદ શહેર તેમજ તાલુકા મથક પર કોરોનાના કેસોમાં લીધે પરિસ્થિતિ વણસી:દાહોદ શહેર સહીત તાલુકામાંથી સાગમટે 34 કેસો નોંધાયા
-
ઝાલોદ તાલુકામાં પણ કોરોના કાળો કેર વર્તયો:ઝાલોદ નગર તેમજ આસપાસના વિસ્તારોમાંથી 28 નવા કેસો નોંધાતા ખળભળાટ