Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા વકીલ મંડળના તમામ હોદેદારો બીન હરીફ ચંટાયા

December 14, 2023
        2224
ફતેપુરા વકીલ મંડળના તમામ હોદેદારો બીન હરીફ ચંટાયા

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા વકીલ મંડળના તમામ હોદેદારો બીન હરીફ ચંટાયા

સુખસર,તા.૧૪

ફતેપુરા વકીલ મંડળના તમામ હોદેદારો બીન હરીફ ચંટાયા

     ગુજરાત બાર એસોસીએશનના માર્ગદર્શન હેઠળ તમામ બાર એસોસીએશનની ચુંટણી કરવાની હોઈ, તે માટે પ્રસિધ્ધિ થયેલ જેમાં ફતેપુરા બાર એસોસીઅશનના વિવિધ હોદાઓ માટે ફોર્મ ભરાયેલ હતા જેમાં અન્ય ફોર્મ ન ભરાતા તમામ હોદેદારો બીન હરીફ ચુંટાઈ આવેલ જેમાં પ્રમુખ તરીકે પ્યારેલાલ એમ કલાલ નોટરી ઉપ-પ્રમુખ તરીકે એલ જી નીનામા, સેક્રેટરી તરીકે આર એલ અમલીયાર વાઈસ સેક્રેટરી તરીકે આર ડી કટારા, વેલ્ફર મંત્રી તરીકે આર એલ ડામોર લાઈબ્રેરીયન તરીકે એલ ટી પણદા નાઓ ચુંટાઈ આવતા વકીલ મંડળના તમામ સભ્યો વકીલ ચંદ્રસિંહ પારગી . આર.ડી રાઠોડ. અમુલભાઈ શાહ .શબ્બીરભાઈ સુનેલવાલા. પંકજભાઈ પંચાલ. ધ્વારા તેઓને ફુલહાર કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ચૂંટણી અધિકારી તરીકે વકીલ એ પી અગ્રવાલ એ ફરજ બજાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!