કરવામાં આવ્યું હતું.જેમાં મામલતદાર શ્રી પી.આઇ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી એમ.એન.આલમ , પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે રાઠવા અને તાલુકા સુપરવાઇઝર એસ.સી સંગાડા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ રેલીને લીલી ઝંડી બતાવી હતી.જે સંજેલી મામલતદાર કચેરી થી નીકળી અને સંજેલી નગરમાં લોકોને
જનજાગૃતિ ને લઈ વારંવાર હાથ ધોવા ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું મોં પર કાયમ માસ્ક પેરવાનુ રાખવું અને ટેસ્ટ ઇઝ બેસ્ટ ના બેનરો પોસ્ટરો દ્વારા સંજેલી નગરમાં આગામી તહેવારોના સમયમાં કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ ની રેલી દ્વારા જાહેર પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.