આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવી છે. જોકે જંગલમાં મળી આવેલી લાશની હાલ ઓળખ થઇ શકી નથી. તેમજ આ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી કે કોઈકે ઇરાદાપૂર્વક વ્યક્તિની હત્યા કરી તેને જંગલ વિસ્તારમાં લટકાવી અત્યારે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોય એવું કોઈ ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ સંજેલી પોલીસે હાલ એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મરણ જનાર અજાણ્યા વ્યક્તિનું મોતનું સાચુ કારણ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે તેમ લાગી રહ્યું છે.ઝાલોદની છાત્રાલયમાં યુવકનું અચાનક મોત થતા ખળભળાટ l jhalod News l #viralnews
Dahod Live views 23 hours ago
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિ ની રિપોર્ટ
દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી
દાહોદ લાઈવ માટે સંજેલી પ્રતિનિધિની રિપોર્ટ સંજેલી
સંજેલી તાલુકાના મુખ્ય માર્ગ બન્યાં ખખડધજ:એક વર્ષ
કપિલ સાધુ @ સંજેલી સંજેલી તાલુકા મથકે