
વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા
ફતેપુરામાં પૂરતા સ્ટાફના અભાવે બેંકની કામગીરી માટે દલાલ દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ:બેંકમાં કામ કરી આપવાના બહાને પૈસા પડાવતા લોકો સામે રોષ ફેલાયો દલાલો દ્વારા ૫૦૦ લેવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો,કેટલાક જાગૃત લોકો દ્વારા જિલ્લા સમાહર્તા શ્રી તેમજ કોર બેંકને આ મામલે રજૂઆત કરી હોવાની પણ ચર્ચાઓ
ફતેપુરા તા.03