જીગ્નેશ બારીયા @ દાહોદ, મઝહર અલી મકરાણી @ દે.બારીયા
દાહોદ તા.૨૮
કોરોના વાયરસના સંક્રમણને વધુ આગળ અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા ૨૧ દિવસના લોકડાઉનના એલાનના પગલે સમગ્ર દેશના લોકોને ઘરમાં જ રહેવાના સુચનો કરવામાં આવ્યા છે ત્યારે પોલીસતંત્ર દ્વારા ગઈકાલથી દાહોદ જિલ્લામાં પણ આ મામલે કડક અમલ થઈ રહ્યો છે. ડ્રોનની મદદ લઈ દાહોદ જિલ્લાના તમામ ગામો, શહેરો ઉપર તંત્ર દ્વારા નજર રખાઈ રહી છે.ત્યારે દાહોદ
કોરોના વાયરસના સંક્રમણને વધુ આગળ અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા ૨૧ દિવસના લોકડાઉનના એલાનના પગલે સમગ્ર દેશના લોકોને ઘરમાં જ રહેવાના સુચનો કરવામાં આવ્યા છે ત્યારે પોલીસતંત્ર દ્વારા ગઈકાલથી દાહોદ જિલ્લામાં પણ આ મામલે કડક અમલ થઈ રહ્યો છે. ડ્રોનની મદદ લઈ દાહોદ જિલ્લાના તમામ ગામો, શહેરો ઉપર તંત્ર દ્વારા નજર રખાઈ રહી છે.ત્યારે દાહોદ

લોકોને ડ્રોન કેમેરાના માધ્યમથી ઓળખી તેઓની વિરુદ્ધ જાહેરનામાના ભંગની કલમો હેઠળ ગુનો દાખલ કરી દેતા લોકડાઉન દરમિયાન બહાર રખડતા લોકોમા સોપો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.