दाहोद દે.બારિયા તાલુકાના કાલીયાગોટા ગામે વાસનામાં કામાંધ બનેલા નરાધમે પરણિત મહિલાની આબરૂ લૂંટી: પોલીસ તપાસમાં જોતરાઇ Last updated: 24/03/2021 20:01 Editor Dahod Live Share 1 Min Read SHARE રાહુલ મહેતા :- દે. બારીયા દેવગઢ બારિયા તાલુકાના કાલીયાગોટા ગામે વાસનામાં કામાંધ બનેલા નરાધમે પરણિત મહિલાની આબરૂ લૂંટી: પોલીસ તપાસમાં જોતરાઇ દાહોદ તા.૨૪ દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે રહેતી એક પરણિતાને એક ઈસમ દ્વારા પરણિતાની એકલતાનો લાભ લઈ તેના ઘરમાં ઘુસી જઈ પરણિતાને પકડી પાડી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે. કાલીયાગોટા ગામે મેડી ફળિયામાં રહેતો બળવંતભાઈ કલાભાઈ ઉર્ફે કલુભાઈ બારીયાએ ગત તા.૧૧મી માર્ચના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૨૬ વર્ષીય પરણિતાના ઘરે જઈ તેણીનો એકલતાનો લાભ લઈ ઘરમાં ઘુસી ગયો હતો. પરણિતાને પકડી પાડી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પરણિતાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બળવંતભાઈના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. ———————————- *સુખસરમાં શ્રી રામ નવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા ઊજવાઈ* દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે યોજાઈ બેઠક* *દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે બેઝીક સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી છે.-કલેકટરશ્રી યોગેશ નિરગુડે* દાહોદ જિલ્લામાં તા. ૨૯ માર્ચના રોજ ગુજરાત કોમન એન્ટ્ર૨ન્સ ટેસ્ટ(ગુજકેટ)-૨૦૨૬ની પરીક્ષા અન્વયે જાહેરનામું ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.એમ.રાવલ* *દાહોદ જિલ્લામાં આગામી ૨૯ માર્ચ ના રોજ ગુજકેટ માટે ૧૯૧૬ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે* કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો* *સંબંધિત અધિકારીઓ જે-તે સ્થળની રૂબરૂ મુલાકાત લઈને કામગીરી ચકાસણી કરે તે અત્યંત જરૂરી છે.-કલેકટરશ્રી યોગેશ નિરગુડે* *‘નેશનલ બાયો-એનર્જી પ્રોગ્રામ ’ અને ‘ નિર્મળ ગુજરાત 2.0′ યોજના તેમજ ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત બનેલ બાયોગેસ પ્લાન્ટ* *દાહોદ જિલ્લામાં નેશનલ બાયોગેસના ૫૩૭ ના લક્ષ્યાંકમાંથી ૩૬૩ નેશનલ બાયોગેસના લાભાર્થીઓ પાસે નેશનલ બાયોગેસ પ્લાન્ટ* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article ઝાલોદ તાલુકાના માંડલા ગામના એક મકાનમાંથી પોલીસે દરોડો પાડી ગૌમાંસ નો જથ્થો ઝડપી પાડ્યો:બે વ્યક્તિઓ ફરાર: પોલીસ તપાસમાં જોતરાઇ Next Article દાહોદના ભીલ સમાજની અનોખી પરંપરા:વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થીનું આમલી અગિયારસે વિસર્જન કરાશે:રામડુંગરાના ભીમકુંડ ખાતે પરંપરા મુજબ કરાશે અસ્થી વિસર્જન:ગરબાડા તાલુકાના કેટલાક ગામોમાં કાચરાની વિધિ કરી સામુહિક મુંડન તેમજ બુંદીનુ વિતરણ કરવાનું ચલણ Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News સુખસર તાલુકાના પાટડીયા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા કૈલાસબેન નો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો* *પાટડીયા પ્રાથમિક શાળામાં 31/ 10/1989 થી 31/5/2026 દરમ્યાન સતત 28 વર્ષ ફરજ બજાવી હતી* Uncategorized 26/03/2026 *દાહોદ આઈ ટી આઈ ખાતે જિલ્લા કક્ષાનો મહિલા સ્વ રોજગાર મેળો અને મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો* Uncategorized 26/03/2026 ગોધરા–નાગદા રેલ માર્ગ સંપૂર્ણ ઓટોમેટિક સિગ્નલિંગથી સજ્જ, રતલામ મંડળની મોટી સિદ્ધિ અનાસ–બજરંગગઢ ખંડમાં નવી સિસ્ટમ શરૂ, માત્ર 5.15 કલાકમાં કાર્ય પૂર્ણ Uncategorized 26/03/2026 વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નકકી કરાઇ*દાહોદની બેંકોનું રૂ. ૨૮૪૪.૩૪કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો* *જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે જિલ્લાના વાર્ષિક ક્રેડિટ પ્લાન-૨૦૨૬-૨૭ નું કરાયું વિમોચન* Uncategorized 25/03/2026