दाहोद દાહોદમાં કોરોનાના નવા 17 દર્દીઓના ઉમેરા સાથે એક્ટિવ કેસોનો આંકડો 200 પર પહોંચ્યો:જિલ્લામાં અત્યારસુધીમાં 615 લોકો કોરોનામુક્ત થયાં Last updated: 15/08/2020 18:12 Editor Dahod Live Share 1 Min Read SHARE નીલ ડોડીયાર, દાહોદ દાહોદ તા.15 દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાવા પામ્યો છે.આજરોજ rtpcr તેમજ રેપિડ ટેસ્ટના મળી કોરોનાના 17 કેસોનો વધારા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 865 પર પહોંચ્યો છે.આજે વધુ 11 દર્દીઓ કોરોનામુક્ત થતાં કોરોનામુક્ત થયેલા દર્દીઓનો આંકડો 613 પર પહોંચ્યો છે.જ્યારે 200 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.આજના નવા દર્દીઓમાં (1)ધર્મેન્દ્ર હસમુખભાઈ દિવેતિયાં(રહે.ગુજરાતીવાડ)ઉ.વર્ષ.52,(2) અલીઅકબર કુતુબુદ્દીન પીટોલવાલા(રહે.સુજાઈબા, ગોધરારોડ)ઉ.વર્ષ.(3)દેવકન્યાબેન પ્રકાશચંદ્ર શાહ(રહે.હરસોલાવાડ)ઉ.વર્ષ.65,(4)સાલીબેન ગરવારભાઈ લબાના(રહે.લીલવાદેવા, ઝાલોદ)ઉ.વર્ષ.50,(5)ભાભોર અક્ષયભાઈ સવજીભાઈ(પરમાર ફળિયું)ઉ.વર્ષ.24 તેમજ રેપિડ ટેસ્ટમાં (1)પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ શાહ (રહે. પડાવ)ઉ.વર્ષ. 62,(2)હની મુકેશ ચૌહાણ (રહે.સહકાર નગર)ઉ.વર્ષ.15,(3) ઇન્દિરાબેન રમેશભાઈ પ્રજાપતિ (રહે.સહકાર નગર )ઉ.વર્ષ.53, (4) સંગીતાબેન પ્રદીપભાઈ કડિયા(રહે. દોલત ગંજ બજાર)ઉ.વર્ષ.53,(5) સંગીતાબેન અમૃતભાઈ ભોંકણ(રહે. કતવારા મેઇન બજાર)ઉ.વર્ષ.42,(6) કોકીલાબેન માંગીલાલ પ્રજાપતિ (રહે.કુંભાર ફળિયું,સંજેલી)ઉ.વર્ષ.61, (7)ઉમંગકુમાર મનહરભાઈ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. 27, (8)સુરભી ઉમંગકુમાર ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ.24, (9)અંકિત ભારમલ ખેમસેરા(રહે.ખેમસેરા બજાર,લીમડી)ઉ.વર્ષ. 32, (10) નીમાબેન પંકજભાઈ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.25,(11)પંકજભાઈ ખાંતાપ્રસાદ પુરોહિત(રહે. આમલી ફલીયું, લીમડી)ઉ.વર્ષ.40,(12)પ્રફુલ્લ યોગેન્દ્ર ચૌહાણ (રહે. પાલ્લી, કોર્ટની બાજુમાં, લીમખેડા)ઉ.વર્ષ.45 વધુ 17 દર્દીઓનો વધારો જોવા મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા હાલ કોરોના સંક્રમિત આવેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં સૅનેટાઇઝ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. લીમડીની રથયાત્રા પહેલા ગજરાજ ‘લક્ષ્મી’નું અગમ્ય કારણોસર નિધન.! લીમખેડામાં ગમખ્વાર અકસ્માત:પિકઅપ વાનની ટક્કરે એક જ પરિવારના 3 કૌટુંબિક ભાઈઓના મોત.! હોસ્પિટલમાં સંબંધીની ખબર પૂછી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત; ચાલક વાહન સાથે ફરાર, પોલીસે તપાસ શરૂ કરી છે દાહોદ:2022ના ST ઈ-ટિકિટિંગ કૌભાંડ કેસમાં દાહોદના કોંગ્રેસના કોર્પોરેટર સહિત ત્રણની ધરપકડ.! ચાર વર્ષથી ફરાર સાયબર ક્રાઇમ કેસમાં આણંદ પેરોલ ફર્લોની કાર્યવાહી.! ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય: દાહોદ જિલ્લામાં જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર (DILR) કચેરીનું તાલુકા મથકોએ વિકેન્દ્રીકરણ; હવે ૧૧ તાલુકાઓમાં નવી ILR કચેરીઓ કાર્યરત* જિલ્લા કલેકટરશ્રી સુરભી ગૌતમની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો* *જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં નાગરિકોના પ્રશ્નો અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સહિત સુચના આપતા જિલ્લા કલેકટરશ્રી* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article પાંચ માસના લગ્ન જીવનનો કરુણ અંજામ,દે.બારીયાની પરણિતાનું રહસ્યમય મોત: ઘરમાં એકલી જેબા લોહીલુહાણ હાલતમાં મળતા અનેક શંકા કુશંકા,શરીર પર અનેક ઇજાના નિશાન, હત્યાની આશંકા: પોસ્ટમોર્ટમ બાદ મોત પોસ્ટમોર્ટમ બાદ મોતના કારણ પરથી પડદો ઉઠશે Next Article દાહોદ જિલ્લામાં ૭૪માં સ્વાતંત્ર પર્વની ઉમંગ-ઉત્સાહ સાથે મયાર્દિત સંખ્યામાં ગૌરવભેર ઉજવણી કરાઈ Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News દાહોદ જિલ્લાના ફતેપુરામાં કૌટુંબિક કલેશમાં પુત્રએ પિતાની લાકડીના ફટકા મારી કરી હત્યા સુખસર 21/07/2026 અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદના સિંગવડના પતિ-પત્નીનું કરુણ મોત.! સીંગવડ સીંગવડ 21/07/2026 સંતરામપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા ‘સાયક્લોથોન જનજાગૃતિ રેલી’ યોજાઈ સંતરામપુર 19/07/2026 સુખસર પોલીસની મોટી સફળતા: CEIR પોર્ટલથી ₹89,596 કિંમતના 7 ખોવાયેલા મોબાઇલ શોધી માલિકોને પરત અપાયા સુખસર 19/07/2026