અને સમર્પણ લખવામાં આવ્યું હતું.દાહોદ ખાતે બની રહેલા બિરસા મુંડા ભવનના ઉપયોગ આદિવાસી સમાજ ગરીબ વર્ગ માટે કરવામાં આવશે.તથા લાઇબ્રેરી જેવી શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.તેમજ વિવિધ સમાજ ઉપયોગી કાર્યો થશે.આ રથ વિવિધ ગામોમાં ફરશે અને દરેક વિસ્તારના આદિવાસી પરિવાર દ્વારા નોતરા રૂપે યથાયોગ્ય સમર્પણ કરવામાં આવશે આ રીતે દાહોદમાં નોતરા પ્રથાથી બિરસા મુંડા ભવન બનાવવામાં આવશે.