દીપેશ દોશી/નીલ ડોડીયાર @ દાહોદ
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લામાં ૧૪૪ મુજબના જાહેરનામા બાદ જિલ્લામાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે ત્યારે માત્ર સવારના ૧૧ વાગ્યા સુધી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેતા લોકોની દુકાને ખરીદી કરવા ભારે ભીડ ઉમટી હતી. આ બાદ તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવવા માંડી હતી ત્યારે બીજી તરફ શહેરમાં ૧૪૪ના જાહેરનામા બાદ પણ લોકોની અવર જવર ચાલુ રહેતા પોલીસ દ્વારા ઠેર-ઠેર નાકાબંધી કરી આવતા જતા વાહનોને તપાસ હાથ ધરાતાં ધારા 144નું ભંગ કરવા બદલ દાહોદ શહેર પોલીસે 35 જેટલાં વાહનો કર્યા હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ જિલ્લામાં ૧૪૪ મુજબના જાહેરનામા બાદ જિલ્લામાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે ત્યારે માત્ર સવારના ૧૧ વાગ્યા સુધી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેતા લોકોની દુકાને ખરીદી કરવા ભારે ભીડ ઉમટી હતી. આ બાદ તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવવા માંડી હતી ત્યારે બીજી તરફ શહેરમાં ૧૪૪ના જાહેરનામા બાદ પણ લોકોની અવર જવર ચાલુ રહેતા પોલીસ દ્વારા ઠેર-ઠેર નાકાબંધી કરી આવતા જતા વાહનોને તપાસ હાથ ધરાતાં ધારા 144નું ભંગ કરવા બદલ દાહોદ શહેર પોલીસે 35 જેટલાં વાહનો કર્યા હોવાનું જાણવા મળેલ છે.
