અને આ બાબતની જાણ પોલીસને થતાં તાબડતોડ પોલીસ કાફલો દોડી ગયો હતો. મુવાડા આવેલા આ પરિવારજનોને પોલીસે ત્યાંથી જ પરત કુશલગઢ ખાતે મોકલી દીધા હતા અને દાહોદમાં પ્રવેશવા દિધા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે સરહદી વિસ્તારમાંથી પરત ફરતા આવા લોકો સામે પોલીસ આગામી દિવસોમાં કેવુ રૂખ અપવાશે તે જાવાનું રહ્યું પરંતુ તંત્રની જાણ બહાર ચોરીછુપેથી લોકો જા સરહદે ઓળંગી શહેરમાં પ્રવેશ કરતાં હોય તો પોલીસ દ્વારા આવા લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વહેતી થવા પામી છે. હાલ તો જ્યારે આ સુખસરનો પરિવારને કુશલગઢ ખાતે પરત રવાના કરવામાં આવ્યો છે પરંતુ જ્યારે તેઓ વતન પરત આવશે ત્યારે પોલીસ દ્વારા તેઓની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.તેરા તુજકો અર્પણ લાખોનું માલ માલિકોને પરત આપતી દાહોદ પોલીસ l #DahodLive l Dahod News
Dahod Live views 82 minutes ago
ગરબાડામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ,ફૂડ વિભાગની સરપ્રાઈઝ ચેકીંગ Garbada News l #Reels
Dahod Live views 116 minutes ago
ઝાલોદની છાત્રાલયમાં યુવકનું અચાનક મોત થતા ખળભળાટ l jhalod News l #viralnews
Dahod Live views 19/12/2025 15:59
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
दाहोद स्थित सरकारी इंजीनियरिंग कॉलेज छापरी
लगातार तीसरे साल दाहोद में प्रभु